SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ નમો જ થવું જોઈએ એવો આગ્રહ યોગ્ય નથી. મંત્રશાસ્ત્રની દષ્ટિએ નો અને નમો એ બંને પદ યોગ્ય છે. મંત્રશાસ્ત્રની દષ્ટિએ મ થી સુધીના બધા જ અક્ષરો મંત્ર સ્વરૂપ છે. માતૃકાક્ષરોનાં જે શુભાશુભ લ મંત્રશાસ્ત્રના ગ્રંથોમાં દર્શાવવામાં આવ્યાં છે તેમાં ને સંતોષ આપનાર' તરીકે અને બને “શ્રમ કરાવનાર' તરીકે ઓળખાવાયો છે. મંત્રાભિધાન' ગ્રંથમાં જ નાં ૨૦ નામો આપવામાં આવ્યાં છે. જેમ કે (૧) નિર્ગુણ (૨) રતિ (૩) જ્ઞાન () ભન (૫) પક્ષિવાહન (૬) જ્યા (૭) શંભુ (૮) નરકજિત (૯) નિષ્કલ (૧૦) યોગિનીપ્રિય (૧૧) દ્વિમુખ (૧૨) કોટવી (૧૩) શ્રોત્ર (૧૪) સમૃદ્ધિ (૧૫) બોધિની (૧૬) રાઘવ (૧૭) શંખિની (૧૮) વીર (૧૯૦ (૨૦) નિર્ણય. મંત્રાભિધાનમાં તદુપરાંત એવી જ રીતે ન નાં ૩૫ નામ નીચે પ્રમાણે આપવામાં આવ્યાં છે. જેમ કે (૧) ગજિની (૨) ક્ષમા (૩) સૌરિ જી વારુણી (૫) વિશ્વપાવની (૬) મેષ (૭) સવિતા (૮) નેત્ર ૯) ધંતુર (૧૦) નારદ (૧૧) અંજન (૧૨) ઊર્ધ્વવાસી (૧૩) દ્વિરંડ (૧) વામપાદાંગુલિમુખ (૧૫) વૈનતેય (૧૬) સ્તુતિ (૧૭) વર્લૅન્ (૧૮) તરણિ (૧૯) વાલિ (૨૦) આગળ (૨૧) વામન (૨૨) જ્વાલિની (૨૩) દીર્થે (૨) નિરીહ (૨૫) સુગતિ (૨૬) વિયતુ (૨૭) શબ્દાત્મા (૨૮) દીર્ઘઘોણા (૩૯) હસ્તિનાપુર (૩૦) મંચક (૩૧) ગિરિનાયક (૩૨) નીલ (૩૩) શિવ (૩૪) અનાદિ અને (૩૫) મહામતિ. આમ ન કરતાં નો મહિમાં મંત્રશાસ્ત્રની દૃષ્ટિએ પણ વધુ બતાવવામાં આવ્યો છંદશાસ્ત્રની દૃષ્ટિએ પણ દગ્ધાક્ષર સેવાથી નિષિદ્ધ મનાયેલો છે. તત્ત્વજ્ઞાનની દૃષ્ટિએ પણ જ્ઞાનનો વાચક છે. માટે તે મંગલમય છે. તેવી રીતે જ પણ જ્ઞાનનો વાચક છે અને તે પણ મંગલમય મનાય છે. આમ નવકારમંત્રમાં નમો અને અમો બંને પદ વિકલ્પે વપરાય છે. બંને શુદ્ધ અને સાચાં છે. તેમ છતાં નો કરતાં નમોનો મહિમા વધુ મનાયો છે. વળી નો પદ વધુ પ્રચલિત રહ્યું છે. નવમું પદ પઢમં રૂફ મનમુને બદલે પઢમં દોફ મંડાનં એ પ્રમાણે પણ બોલાય છે. શ્વેતામ્બરોમાં દવ૬ અને દિગમ્બરોમાં રોફ વિશેષણે બોલાય છે. અર્થની દષ્ટિએ હવ અને હોવુ બને બરાબર છે. અને બંને સાચાં છે. હવે અને દોડ઼ એ બંને પદ વ્યાકરણની દૃષ્ટિએ વર્તમાનકાળમાં તૃતીય પુરુષ એકવચનમાં વપરાય છે, તેનું મૂળ ધાતુ દો' છે. સંસ્કૃત ભાષામાં મૂધાતુ ઉપરથી વર્તમાનકાળમાં તૃતીય પુરુષ એકવચનમાં મવત્તિ થાય છે તે પ્રમાણે પ્રાકૃતમાં દવ અથવા દો નવકારમંત્રનું પદાક્ષર સ્વરૂપ ૩૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002029
Book TitleJain Dharma Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy