SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ જી નો હવન્સીયા – આ ચોથા પદમાં ૨, ૩, એ બેમાં હ્રસ્વ સ્વર છે અને મો, વ, , યા, " એ પાંચમા દીર્ઘ સ્વર છે. ૫) નમો નોઇ સવસાહૂ – આ પાંચમા પદમાં વ, ૩, એ બેમાં હસ્ત સ્વર છે અને મો નો, ઇ, સ, સી, ડૂ, એ સાતમાં દીર્ઘ સ્વર છે. (૬) gો પંવનમુવારો – આ છઠ્ઠા પદમાં અને એ બેમાં હ્રસ્વ સ્વર છે અને , સો, પ, ૬, વા , તે એ છમાં દીર્ઘ સ્વર છે. ૭) સવ્વપાવપ્પાસનો – આ સાતમા પદમાં સ્ત્ર, , સ એ ત્રણમાં હ્રસ્વ સ્વર છે અને એ પહેલો અક્ષર), ૫, ૩, , ને એ પાંચમાં દીર્ઘ સ્વર છે. (૮) મંાિ વ સલ્વેર્લિ – એ આઠમા પદમાં ૧ અને ર એ બેમાં હ્રસ્વ સ્વર છે અને મું, ના, પ, સ, શ્વે, સિ એ છમાં દીર્ઘ સ્વર છે. (૯) પઢમં હવર્લ્ડ નં – એ નવમા પદમાં ૫, ૮, ૨, ૩, , ' એ છમાં હૃસ્વ સ્વર છે અને મેં, મં, તેં એ ત્રણમાં દીર્ઘ સ્વર છે. આમ નવકારમંત્રનાં નવ પદમાં ૩ + ૧ + ૩ + ૨ + ૨ + ૨ ૨.૩ + ૨ + ૬ = ૨૪ હ્રસ્વ સ્વર છે અને ૪ + ૪ + ૪ + ૫ + ૭ + ૬ + ૫ + ૬ + ૩ = ૪૪ દીર્ઘ સ્વર છે. ચોવીસ હૂસ્વસ્વર ચોવીસ તીર્થંકરનાં પ્રતીકરૂપ બની રહે છે અને ૪૪ દીર્ઘ સ્વર ચોવીસ તીર્થંકર તથા વીસ વિહરમાન જિનેશ્વર એમ મળીને ૪૪ અરિહંત પરમાત્માનાં પ્રતીકરૂપ બની રહે છે. નવકારમંત્રના અધ્યયનસ્વરૂપ પ્રથમ પાંચ પદના પાંત્રીસ અક્ષર છે. તેમાં પ્રથમ પદ નમો હરિહંતા ના સાત અક્ષર છે. તેવી જ રીતે ત્રીજા અને ચોથા પદના પણ પ્રત્યેકના સાત સાત અક્ષર છે. બીજા પદના પાંચ અક્ષર છે, તો પાંચમા પદના નવ અક્ષર છે. એ રીતે બીજા અને પાંચમાં પદના મળીને ચૌદ અક્ષર થાય છે. એટલે એ બે પદના સરેરાશ સાત સાત અક્ષર થાય. પાંચે પદના અક્ષર સાથે ગણવામાં આવે તો પણ પાંત્રીસ અક્ષર પ્રમાણે પ્રત્યેક પદના સરેરાશ સાત અક્ષર આવે અને સાતનો અંક પણ મોં કાર સ્વરૂપ અને અખંડિત મનાય છે. કોઈકને કદાચ પ્રશ્ન થાય કે પાંચમાં પદમાં છો, અને સન્ન એ બે પદ પાંત્રીસની સંખ્યા પૂરી કરવા માટે તો નથી બેસાડી દેવામાં આવ્યાં ને ? તેમ થયું હોય તોપણ તે પ્રયોજન ગૌણ હોઈ શકે. નોઇ અને સવ એ બે પદ એવાં છે કે માત્ર પાંચમા પદમાં નહિ, પ્રત્યેક પદમાં તે પ્રયોજી શકાય છે. નમો નો સબૈ રિહંતા કે ના સત્ર સિદ્ધાણં જેવી પદરચના પણ થઈ શકે છે. એકલું સવ પદ કે એકલું તો પદ પ્રથમ ચાર પદમાં પ્રયોજી શકાય છે. મંત્રમાં બીજા પદમાં માત્ર સત્ર પદ ૨૮ જૈન ધર્મ દર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002029
Book TitleJain Dharma Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy