SearchBrowseAboutContactDonate
Page Preview
Page 409
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી અધ્યાત્મનિષ્ઠ શાસ્ત્રાભ્યાસી જેમની નિશ્રામાં સમયસાર જેવા શ્રેષ્ઠ સાધક શ્રી ગોકુળભાઈ ગહનગ્રંથોનો અભ્યાસ થયો. તથા તત્ત્વચિંતનના માર્ગદર્શક. શ્રી યોગેશભાઈ ભણશાલી એકાંત સાધનાના અભ્યાસી, તેમના અનુભવનો લાભ મળતો. પ્રજ્ઞાચક્ષુ પૂ. શ્રી મોટાભાઈ શ્રી વડવા શ્રીમદ્ રાજચંદ્ર (શ્રી ભોગીલાલ) ખંભાત વિહારભવનમાં નિવૃત્તિ સમયે શ્રી વચનામૃતનો સ્વાધ્યાય વરસીતપ કરાવી વિશદતાથી વ. મૃનો પરિચય કરાવ્યો.. શ્રી ગંગાબહેન ઝવેરી જેઓ આબુની નિવૃત્તિની સાધના કાળમાં નિવાસનો સહયોગ આપનાર. નિશ્વાયુક્ત પારમાર્થિક પરિચય અમદાવાદ :પ્રજ્ઞાચક્ષુ વિરલવિભૂતિ શાસ્ત્રબોધ તથા ચિંતન પદ્ધતિનું પદ્મશ્રી વિભૂષિત શિક્ષણ મળ્યું. સામાજિક સેવામાં પૂ. શ્રી પંડિત સુખલાલજી નિષ્કામયોગનું માર્ગદર્શન મળ્યું. (૨૫ વર્ષ) મુંબઈ થી અમદાવાદ. પૂ. શ્રી વિમલાતાઈ ઠકાર આત્મ જાગૃતિનું શિક્ષણ, ધ્યાન-મૌન (પૂ. દીદી) (આબુમાં સ્થિરતા) ની આરાધના, સ્વશિક્ષણના પ્રેરક તથા હિમાચલ પ્રદેશની સત્સંગ યાત્રાના અધિષ્ઠાતા ૧૨ થી ૧૩ વર્ષ પૂ. આદરણિય શ્રી આત્માનંદજી કોબા આશ્રમમાં નિવૃત્તિ કાળમાં (શ્રીમદ્ રાજચંદ્ર સાધના કેન્દ્ર કોબાના પ્રેરક) જેમની નિશ્રામાં સાધનાનો ઉત્તમ યોગ મળ્યો. પૂ. દાદાશ્રી સુજાનમલ જૈન જેમણે દિગંબરીય સમયસાર જેવા ગહન શાસ્ત્રોનું અધ્યયન કરાવ્યું. પૂ. સાધ્વીગણનો બોધદાયક પરિચય :સ્વ. વિદૂષી પૂ. સુલોચનાશ્રીજી લેખનકાર્યનાં માર્ગદર્શન પૂ. સાધ્વી શ્રી નયપ્રભાશ્રીજી મૌનની ઉચ્ચ સાધનાનો પરિચય પૂ. વિદૂષી શ્રી નંદિયશાશ્રીજી શ્રાવિકા ધર્મનું યોગ્ય માર્ગદર્શન તથા દક્ષાની વિષમ પરિસ્થિતિમાં માર્ગદર્શક (ગુરુ) ૩૮ર મારી મંગલયાત્રા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001999
Book TitleMari Mangalyatra
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2006
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy