SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ વિવરણ વિશેષણોથી વિશિષ્ટ છે તે. ચે. વ. મ. ભા. “ને ૪' પદનો વિશિષ્ટ અર્થ કરે છે કે- જે આ પ્રત્યક્ષ છે તે.૯૨ " આ પ્રમાણે “ને ' પદ–જે આ નીચે દર્શાવેલા વિશેષણોથી વિશિષ્ટ છે તે–એ અર્થમાં સિદ્ધ થાય છે. નાસ[ત્નો ચલોકના આ. હા. ટી. તથા લ. વિ. અહીં વપરાયેલ “નોક' શબ્દનો અર્થ “પ્રાણલોક' કરે છે. ૩ ચે. વ. મ. ભા. “સુર, અસુર આદિરૂપ લોક' એ પ્રમાણે કરે છે. ૯૪ યો. શા. સ્વ. વિ., દ. ભા., વં. વ. અને ધ. સં. “તો' શબ્દનો અર્થ “પ્રાણીવર્ગ (પ્રાણીસમૂહ) એ પ્રમાણે કરે છે.૯૫ આ. દિ. કશું જ વિવેચન ન કરતાં માત્ર “લોક' શબ્દ જ વાપરે છે. આ રીતે “નોનાક્ષ' પદ–પ્રાણીસમૂહ, પ્રાણીલોક યા તો સુર, અસુર આદિરૂપ લોક-એ અર્થમાં સિદ્ધ થાય છે. ૩૪માનામ: ]-ઉત્તમ. ‘ઉત્તમ' નો અર્થ આ. નિ., “ત્રણ પ્રકારના તમસથી ઉન્મુક્ત થયેલા.” એમ કરી, ત્રણ પ્રકારના તમસ ક્યાં? તેનું વિવેચન કરતાં, મિથ્યાત્વમોહનીય, જ્ઞાનાવરણીય અને ચારિત્રમોહનીય ગણાવે છે. આ. હા. ટી. તથા લ. વિ. ‘ઉત્તમ' વો એક અર્થ “પ્રધાને એ પ્રમાણે કરે છે અને શા માટે પ્રધાન ? તેનું કારણ જણાવતાં ‘મિથ્યાત્વ આદિ કર્મ અને “મલ તે રૂપ કલંકનો અભાવ હોવાથી પ્રધાન–ઉત્તમ' એમ દર્શાવે છે અને બીજો અર્થ “તમસથી ઉપર ચાલ્યા ગયેલા એ પ્રમાણે કરી, સંસ્કૃતમાં ‘ઉત્તમ:' ઉપરથી પ્રાકૃતમાં ‘ઉત્તમ' ને સિદ્ધ થયેલ માને છે. ૭ ચે. વ. મ. ભા. ‘ઉત્તમ' નો અર્થ “જેમનું તમસુ ઉચ્છિન્ન થયું છે એટલે કે નાશ પામ્યું છે તેઓ “ઉત્તમ,” એ પ્રમાણે જણાવે છે.૮ ૯૨. ને પqવવા પણ તોગસ યુસુફવા I. –ચે. વ. મ. ભા., ગા. ૬૩૦, પૃ. ૧૧૩. ૯૩. સ્ત્ર પ્રfનોW I –આ. હા. ટી., પ. ૫૦૭ આ. ૯૪. તો ૪ સુરાસુરીવસ 1 –ચે. વ. મ. ભા., ગા. ૬૩૦, પૃ. ૧૧૩. ૯૫. નીચે પ્રવિણા • –યો. શા. સ્વ. વિ., ૫. ૨૨૭ આ. ૯૬. fમછત્તનોfણના, નાનાવરણા વરિતોરામ | तिविहतमा उम्मुक्का, तम्हा ते उत्तमा हुंति ॥ –આ. નિ. ગા. ૧૦૯૩. ८७. मिथ्यात्वादिकर्ममलकलङ्काभावेन उत्तमाः प्रधानाः, ऊर्ध्वं वा तमसः इत्युत्तमसः 'उत्प्राबल्योर्ध्वगमनोच्छेदनेषु' इतिवचनात् प्राकृतशैल्या पुनरुत्तमा उच्यन्ते । –આ. હા, ટી., પ. ૫૦૭ આ. ૯૮, ૩છન્નતમત્તા ઉત્તમ 7િ | –ચે. વ. મ. ભા., ગા. ૬૩૦, પૃ. ૧૧૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001996
Book TitleLogassasutra Swadhyay
Original Sutra AuthorN/A
AuthorAmrutlal Kalidas Doshi
PublisherShrutratnakar Ahmedabad
Publication Year2007
Total Pages182
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy