SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ વિવરણ સામાન્ય કેવલી' અર્થાત કેવલજ્ઞાનીઓ' એ પ્રમાણે કરવામાં આવી છે. અન્ય ગ્રંથકારો પણ ‘નિવર' પદની ઉપરોક્ત વ્યાખ્યા જ કરે છે, પરંતુ “પ્રધાન ને સ્થાને “પ્રકૃષ્ટ' શબ્દ વાપરે છે. આ રીતે સર્વ ગ્રંથકારોને “વિરા’ પદથી કેવલજ્ઞાનીઓ અભિપ્રેત છે. આ રીતે નિપાવરા' પદ-ધ્રુતાદિ જિનોથી પ્રધાન એવા કેવલજ્ઞાનીઓ એ અર્થમાં સિદ્ધ થાય છે. તિસ્થયરી-તીર્થRI: ]-તીર્થકરો. તિસ્થયરા' પદની વ્યાખ્યા પ્રથમ પદના ધમ્મતિવૈયરે' પદની વ્યાખ્યામાં આવી ગયેલ ‘નિવર' પદથી સર્વ કેવલજ્ઞાનીઓ આવી જાય છે, પણ અહીં તો શ્રીતીર્થકર ભગવંતોને જ ગ્રહણ કરવા છે માટે ‘ઉનાવરા' પદ પછી “તિસ્થયરા' પદ મૂકેલ છે. પરીયંત-[ પ્રતીત્]-પ્રસાદવાળા થાવ. પીચંતું' પદનો અર્થ આ. હા. ટી., લ. વિ., યો. શા. સ્વ. વિ.૮ આદિ સર્વ ગ્રંથકારો “પ્રસાદ કરવામાં તત્પર થાવ.” એમ કરે છે. માત્ર ચે. વ. મ.ભા. એ પદનો અર્થ “સદા તોષવાળા થાવ' એમ કરે છે.૭૯ અહીં એક પ્રશ્ન ઊઠે છે કે, જેમના રાગદ્વેષ આદિ સર્વ દોષો ક્ષીણ થઈ ગયા છે તે શ્રી વીતરાગભગવંતો પ્રસાદ કેવી રીતે કરી શકે ? પરંતુ તેના સમાધાનો જુદા જુદા ગ્રંથકારો જુદી જુદી દલીલો દ્વારા આપણને સચોટ રીતે સમજાવે છે. આ. હ. ટી. આ વિષયમાં જણાવે છે ૭૬, નિનવર: કૃતનિનyધાના:, તે સામાવતિનોfપ ભવન્તિ....... –આ. હા. ટી. ૫. ૫૦૭ અ. ૭૭, બિનવ: શ્રુતાવિનિને: પ્રકૃણા: | –યો. શા. સ્વ. વિ., ૫. ૨૨૭ અ. ૭૮. “પ્રસૌતુ' પ્રસાવપરા ભવતું ! –આ. હા. ટી. ૫. ૫૦૦ અ ૭૯. .......... પલીયંત ઉત્ત, તોસવંતો તથા હોંતુ liદ્રકા –ચે. વ. મ. ભા., ગા. ૬૨૫, પૃ. ૧૧૨. ૮૦. ...... .................પૂગ્યા: વર્તશક્ષથવ liા. यो वा स्तुतः प्रसीदति, रोषमवश्यं स याति निन्दायाम् । सर्वत्रासमचित्तश्च, सर्वहितदः कथं स भवेत् ॥२॥ तीर्थकरास्त्विह यस्मा-द्रागद्वेषक्षयात् त्रिलोकविदः । સ્વાભપરતુન્યવત્તા, શાત: સદ્ધ: સદ્દા પૂગ્યા: રૂપા शीतादितेषु च यथा-द्वेष, वह्निर्न याति रागं वा । नाह्वयति वा तथापि च, तमाश्रिताः स्वेष्टमश्नुवन्ते ॥४॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001996
Book TitleLogassasutra Swadhyay
Original Sutra AuthorN/A
AuthorAmrutlal Kalidas Doshi
PublisherShrutratnakar Ahmedabad
Publication Year2007
Total Pages182
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy