SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯ પ્રશ્નોત્તર ચક્ર ત્રણે ય લોકના મિથ્યાત્વ મોહસ્વરૂપ અંધકારને દૂર કરે છે.” તદુપરાંત કલિકાલસર્વજ્ઞ આચાર્ય શ્રી હેમચન્દ્રસૂરિ મહારાજ જણાવે છે કે– મિથ્યાષ્ટિઓ માટે પ્રલયકાલના સૂર્યસમાન, સમ્યગુદૃષ્ટિ આત્માઓ માટે અમૃતના અંજન જેવું અને તીર્થંકરલક્ષ્મીના ભાલDલમાં તિલક જેવું ધર્મચક્ર' હે સ્વામી ! આપની આગળ ચાલે છે.” તેમ જ શ્રી આશાધરકૃત “જિનસહસ્રનામ'ની શ્રુતસાગરી ટીકામાં ‘૩% ૨ ધર્મન્નક્ષ સેવનન્દિના' કહીને “ધર્મચક્ર'ની વ્યાખ્યા નીચે પ્રમાણે આપેલ છે – સ્કુરાયમાણ હજારો આરાઓથી મનોહર, નિર્મળ મહારત્નોના કિરણોના સમૂહથી વ્યાપ્ત, સૂર્યની કાન્તિના સમૂહનો તિરસ્કાર કરનારું અને શ્રીતીર્થંકરભગવંતની આગળ ચાલનારું “ધર્મચક્ર' હોય છે.જ ૪. પ્રશ્ન–શ્રીઅરિહંતદેવોને લોક અથવા સમસ્ત વિશ્વના પ્રકાશક કહ્યા પછી ધર્મતીર્થકર' કહેવાની શી જરૂર છે ? ઉત્તર–‘લોક” શબ્દથી ‘લોકનો એક ભાગ એવો અર્થ પણ થાય અને તેવા લોકના (લોકના એક ભાગના) પ્રકાશક તો અવધિજ્ઞાની આદિ તેમ જ સૂર્ય ચન્દ્ર પણ હોઈ શકે છે. તેવા પ્રકાશક પ્રસ્તુતમાં ન લેવા તે માટે “ધર્મતીર્થકર—ધર્મતીર્થના કરનાર—એ વિશેષણ મૂકવામાં આવ્યું છે.' ૫. પ્રશ્ન–‘ધર્મતીર્થ' એટલા વિશેષણથી જ કાર્ય ચાલી શકે છે તો પછી ‘લોકોદ્યોતકર' એ વિશેષણની શી જરૂર છે? કારણ કે, જે ધર્મતીર્થ સ્થાપે તે લોકનો ઉદ્યોત કરે જ છે. ૨. નવરધમવ, ચિરવિવું ૩ માસુરી | तेएण पज्जलंतं गच्छइ पुरओ जिणिदस्स ॥१९॥ आयासं पायालं सयलं महिमंडलं पयासंतं । मिच्छत्तमोहतिमिरं हरेइ तिण्हं पि लोयाणं ॥२०॥ । -અરિહાણાઇ થુત્ત, નમસ્કારસ્વાધ્યાય (પ્રા. વિ.) પૃ. ૨૦૭ मिथ्यादृशां युगान्तार्कः सुदृशाममृताञ्जनम् । तिलकं तीर्थकल्लक्ष्भ्याः पुरश्चक्रं तवैधते ।।१।। –વીતરાગસ્તોત્ર, ચતુર્થપ્રકાશ, શ્લોક ૧, પૃ. ૨૯ ૪. स्फुरदरसहस्ररुचिरं, विमलमहारत्नकिरणनिकरपरीतम् ।। प्रहसितसहस्रकिरणद्युतिमण्डल-मग्रगामि धर्मसुचक्रम् ॥ -જિનસહસ્રનામ, અધ્યાય ૨, શ્લો. ૨૭ની ટીકા, પૃ. ૧૫૧ ५. इह लोकैकदेशेऽपि ग्रामैकदेशे ग्रामवत् लोकशब्दप्रवृत्तेः मा भूत् तदुद्द्योतकरेष्ववधिविभङ्गज्ञानिष्वर्कचन्द्रादिषु वा सम्प्रत्यय इत्यतस्तद्व्यवच्छेदार्थधर्मतीर्थकरानिति । –લ. વિ., પૃ. ૪૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001996
Book TitleLogassasutra Swadhyay
Original Sutra AuthorN/A
AuthorAmrutlal Kalidas Doshi
PublisherShrutratnakar Ahmedabad
Publication Year2007
Total Pages182
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy