SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ તો જીવન નંદનવન બને. જે રીતે કર્મ બાંધીએ તે રીતે ઉદયમાં આવે. ખાવામાં અંતરાય કરો તો ખાવાનું ન મળે. તપમાં અંતરાય કરો તો તપ ન કરી શકો. ધનમાં અંતરાય કરો તો દાન ન કરી શકો. ચાર કથા ચાર સંજ્ઞા વધારે. સ્ત્રીકથા : મૈથુનસંજ્ઞાન વધારે. ભક્તકથા : આહારસંજ્ઞા વધારે. દેશકથા : ભયસંજ્ઞા વધારે પાડોશી દેશોના લશ્કરની વાત સાંભળતાં યુદ્ધાદિનો ભય લાગે) રાજકથાઃ પરિગ્રસંશા વધારે (રાજાઓના વૈભવનું વર્ણન સાંભળીને તેવી તેવી ચીજો લાવવાની ઇચ્છા થાય) તળેટીએ અરૂપ પરમાત્મા મંદિરોમાં રૂપ પરમાત્મા. ઉપાશ્રયોમાં વેષ પરમાત્મા વ્યાખ્યાનાદિમાં શબ્દ પરમાત્મા. સર્વના હૃદયમાં શ્રદ્ધા પરમાત્મા. સુવાક્ય દેવ પાસેથી દર્શન, ગુરુ પાસેથી જ્ઞાન ધર્મ પાસેથી ચારિત્ર મળે. આહારના જ્ઞાનમાત્રથી ભૂખ ન ભાંગે. દવાની જાણકારી માત્રથી આરોગ્ય ન મળે. ચૈત્યવંદનાની જાણકારી માત્રથી સફળતા ન મળે. નદી ભલે ભયંકર હોય, પુલ પર ચાલનારને ભય નથી. મજબૂત નાવડી પર બેસનારને ભય નથી. સંસાર ભલે ભયંકર હોય, પણ એના શાસનમાં બેસનારને ભય નથી. ગુલાબને કહેવું નથી પડતું: ભમરાઓ! તમે આવજો. ક પાસેથી નથી " ન મળ પૂજ્યશ્રીના સુભાષિત ૧૩૧ www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.001975
Book TitleKalapurnprabodh
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2003
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy