SearchBrowseAboutContactDonate
Page Preview
Page 417
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૫] પંડિત કવિ શ્રી વીરવિજયજી મહારાજ પંડિત કવિ શ્રી વીરવિજયજી મહારાજની મનમાં સતત ગુંજતી રહે એવી નીચેની થોડીક નમૂનારૂપ પંક્તિઓ અનેક જૈનોએ સાંભળી હશેઃ જલ ભરી સંપુટ પત્રમાં યુગલિક નર પૂજંત; &ષભ ચરણ અંગૂઠડે દાયક ભવજલ અંત.” લાવે લાવે મોતીશાહ શેઠ નવ જળ લાવે રે, નવરાવે મરુદેવાનંદ, પ્રભુ પધરાવે રે.' “પહેલે ગજવર દીઠો, બીજે ઋષભ પઈઠો.” આતમભક્તિ મળ્યા કેઈ દેવા કેતા મિત્તનું જાઈ, નારીપ્રેર્યા ને વળી કુલવટ ધર્મી ધર્મ સખાઈ.” સર ક એક સાધારણ એ કળશ જે ગાવે શ્રી શુભવીર સવાઈ, મંગલ લીલા સુખભર પાવે, ઘર ઘર હર્ષ વધાઈ.” “વીર કુંવરની વાતડી કેને કહીએ ? કેને કહીએ રે કેને કહીએ ?' રૂડો માસ વસંત, ફળી વનરાજી રે, રાયણ ને સહકાર વહાલા, કેતકી જાઈ ને માલતી રે, ભ્રમર કરે ઝંકાર વહાલા.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001962
Book TitlePrabhavaka Sthaviro
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Biography
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy