SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૦ ધર્માં કથાનુયાગ—મહાવીર-તીર્થ માં સદૃાલપુત્ર કુંભકાર ગાથાપિત કથાનક ઃ સૂત્ર ૨૦૫ કેન્ડોલિકનું સમાધિમરણ, દેવ-લેાકેાત્તિ અને તદ્દન્તર સિદ્ધિગમન નિરૂપણ— પ્રતિમાને સૂત્ર, કલ્પ, વિધિ અને અને અનુરૂપ સમ્યકૂ પ્રકારે ગ્રહણ કરી, તેનું પાલન કર્યું, શાધન કર્યું, તેને પૂર્ણ કરી, તેનુ કી ન-અભિનંદન અને આરાધન કર્યું. તદનન્તર તે કુન્ડૉલિક ામણાપાસક આવા અને આ પ્રમાણેના ઉદાર વિપુલ, પ્રયત્નસાધ્ય તપાકને ગ્રહણ કરી શુષ્ક, રુક્ષ, નિર્માસ, અસ્થિચર્માવશેષ, કિટિકિટિકાભૂત, કુશ, લુહારની ધમણ જેવા શરીરવાળા બની ગયા. ફ્રેન્ડકૌલિકનુ અનશન— ૨૦૩. તે પછી તે કુન્ડૌલિક શ્રમણેાપાસકને કોઈ એક સમયે મધ્યરાત્રિએ ધર્મ જાગરણ કરતાં આવા આધ્યાત્મિક ચિંતિત, પ્રાતિ, માનસિક વિચાર ઉત્પન્ન થયા કે હું આમ અને આ પ્રમાણે પ્રધાન, વિપુલ, પ્રયત્નસાધ્ય તપાકમ ગ્રહણ કરીને શુષ્ક, રુક્ષ, માંસરહિત અસ્થિ ચર્માવશેષ હાડકાનો ફડ કડ અવાજ આવે તેવા અને ધમણ જેવા શરીરવાળા બની ગયા છુ, તે પણ હજી મારામાં ઉત્થાન, ક, બળ, વીય, પૌરુષ, પરાક્રમ, શ્રાદ્ધા, ધૃતિ, સવૈગભાવ વિદ્યમાન છે. તે જ્યાં સુધી મારામાં ઉત્થાન, કર્મ, બળ, વીય, પુરુષકાર–પરાક્રમ, શ્રદ્ધા, ધૈય, સંવેગભાવ છે અને યાવતુ મારા ધર્માચાર્ય ધર્મોપદેશક જિન-સુહસ્તી શ્રમણ ભગવાન મહાવીર વિચરણ કરી રહ્યા છે ત્યાં સુધી મારા માટે ઉચિત છે કે કાલે રાત્રિ પ્રભાતમાં ફેરવાય, સૂર્યનો ઉદય થાય અને જાજ્વલ્યમાન તેજ સહિત સહસ્રરશ્મિ દિનકર પ્રકાશિત થાય ત્યારે અપશ્ચિમ મારણાન્તિકસ લેખના ઝૂસણાનો સ્વીકાર કરીને, આહાર પાણી ત્યાગીને, જીવન-મરણની આકાંક્ષા ન કરતાં મારો સમય વ્યતીત કરુ ’– આમ વિચાર કર્યા અને વિચાર કરીને રાત્રિ પ્રભાતમાં ફેરવાયા પછી, યાવતુ સૂર્યોદય તથા સહઅરશ્મિ દિનકર જાજવલ્યમાન તેજ સહિત પ્રકાશિત થયા પછી અંતિમ મરણાન્તિક સલેખના ઝૂસણાનો સ્વીકાર કરીને અન્ન-જળ છોડીને મરણની આકાંક્ષા ન કરતાં વિચરણ કરવા લાગ્યા. Jain Education International ૨૦૪. ત્યાર પછી તે કુન્ડકૌલિક શ્રમણાપાસક અનેક પ્રકારનાં શીલવ્રતા, ગુણવ્રતા, વિરમણા પ્રત્યાખ્યાનો પૌષધાપવાસાથી આત્માને શુદ્ધ કરી વીસ વના કામણેાપાસક પર્યાયનું પાલન કરી એક માસની સલેખના દ્વારા આત્માને શુદ્ધ કરી સાઠ ટકના ભાજનનો અનશન દ્વારા ત્યાગ કરી, આલાચના, પ્રતિક્રમણપૂર્વક, સમાધિ સહિત મરણ સમયે મરણ પામીને સૌધમ કલ્પના સૌધર્માવત સક મહાવિમાનથી ઉત્તર પૂર્વ દિગ્બાગઇશાનકાણમાં સ્થિત અરુણજ વિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થયા. ત્યાં કાઈ કાઈ દેવની સ્થિતિ ચાર પલ્યાપમ માનવામાં આવે છે. કુંડકૌલિક દેવની સ્થિતિ પણ ચાર પલ્યામની થઇ. ‘હે ભદન્ત ! તે કુન્ડૌલિક આયુક્ષય, ભવક્ષય અને સ્થિતિક્ષય થયા પછી તે દેવલાકથી ચુત થઈને કાં જશે ? કયાં ઉત્પન્ન થશે?' ગૌતમ સ્વામીએ ભગવાન મહાવીરને પૂછ્યું. મુક્ત થશે ભગવાને ઉત્તર આપ્યા— ‘ હે ગૌતમ ! મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈને સિદ્ધિ પ્રાપ્ત કરશે, બાધિ-કેવળ શાન પ્રાપ્ત કરશે, ક અને બધાં દુ:ખાનો અંત કરશે.' ના કુન્ડૌલિક ગાથાપિત કથાનક સમાપ્ત । ૧૧. સદ્દાલપુત્ર કુંભકાર કથાનક પાલાસપુરમાં સાલપુત્ર ૨૦૫. તે કાળે, તે સમયે પાલાસપુર નામનું નગર હતું. સહસ્રમ્રવન નામનું ઉદ્યાન હતું. જિતશત્રુ ત્યાનો રાજા હતા. For Private તે પાલાસપુર નગરમાં આજીવિક ગાશાલકનો અનુયાયી સદ્દાલપુત્ર નામે કુંભકાર–કુંભાર રહેતા હતા. તે આજીવિક મતમાં માનતા હતા, અર્થાત્ તે સિદ્ધાંતને તેણે સારી રીતે જાણ્યા હતા, ગ્રહણ કર્યા હતા—તેનો સ્વીકાર કર્યા હતા, પુષ્ઠા પ્રશ્નોત્તર દ્વારા સ્પષ્ટ કર્યા હતા, વિનિશ્ચિતા – નિશ્ચિત અને આત્મસાત્ કર્યા હતા, અભિગતા કર્યા હતા—સમગ્ર રીતે જાણ્યા હતા, Personal Use Only www.jainelibrary.org
SR No.001953
Book TitleDharmakathanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1991
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy