SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મકથાનુગ–મહાવીર-તીર્થ માં આનંદ કથાનક : સૂત્ર ૮૮ N ત્યાર બાદ શ્રમણોપાસકે સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ–વ્રતના પાંચ પ્રધાન અતિચારો જાણવા, પરંતુ તેનું આચરણ ન કરવું. તે આ પ્રમાણે (૧) બલ્પ (૨) વધ-તાડન (૩) છવિ છેદઅવયવનું છેદન કરવું (૪) અતિભાર-ઘોડા બળદ આદિ ઉપર વધારે ભાર ભરવો અને (૫) ભક્ત-પાન-વ્યવછેર–પાણી અને ખોરાક બંધ કર. ત્યાર પછી ચૂલમૃષાવાદ વિરમણવ્રતના પાંચ અતિચારો જાણવા પણ તેનું આચરણ ન કરવું જોઈએ. તે અતિચારો આ પ્રમાણે છે– (૧) સહસા અભ્યાખ્યાન-વિચાર ક્યાં સિવાય કોઈની ઉપર ખોટા દોષનો આરોપ કરો (૨) રહસિ અભ્યાખન-એકાતને કારણે અસદુ દોષનો આરોપ કર (૩) સ્વદારમંત્રભેદ-પોતાની સ્ત્રીની ગુપ્ત વાત પ્રગટ કરવી (૪) મૂષોપદેશ કરવો -અસત્ય ઉપદેશ કરવો (૫) કૂટલેખકરણ – ખોટા લેખ (દસ્તાવેજ વગેરે) લખવા. વેશ્યા વગેરે સાથે ગમન કરવું (૩) અનંગક્રીડા-આલિંગનાદિ ક્રીડા કરવી (૪) પરવિવાહકરણ-પોતાની સંતતિ સિવાય બીજાના વિવાહ કરવા (૫) કામભોગ તીવાભિલાષ-કામભાગોમાં તીવ્ર ઈચ્છા કરવી. ત્યાર પછી શ્રમણોપાસકે ઈચછા પરિમાણ વ્રતના પાંચ અતિચારો જાણવા પણ આચરવા નહિ. તે આ પ્રમાણે : (૧) ક્ષેત્ર વાસ્તુ પ્રમાણતિક્રમ-ક્ષેત્ર-ખુલ્લી જગ્યા અને વાસ્તુ ઘરના પ્રમાણનું ઉલ્લંઘન કરવું. (૨) હિરણ્ય–સુવણ પ્રમાણાતિક્રમ-રૂપા અને સેનાના પ્રમાણનું ઉલ્લંઘન કરવું. (૩) ધન-ધાન્ય પ્રમાણાતિક્રમ. (૪) દ્વિપદ ચતુષ્પદ પ્રાણાતિક્રમ-દાસ દાસી વગેરે દ્રપદ તથા ગાય પ્રમુખ ચતુષ્પદ પશુઓના પ્રમાણનું ઉલ્લંઘન કરવું. (૫) કુપ્ત પ્રમાણાતિક્રમ—ગૃપકરણના પ્રમાણનું ઉલ્લંધન, ત્યાર પછી દિશાવતના પાંચ અતિચાર જાણવા પણ આચરવા નહિ. તે આ પ્રમાણે છે (૧-૩) ઉર્ધ્વદિશા, અદિશા અને તિરછીદિશાના પ્રમાણનું ઉલ્લંધન કરવું (૪) ક્ષેત્રવૃદ્ધિ-મર્યાદિત ક્ષેત્રમાં એક તરફ વૃદ્ધિ કરવી (૫) સ્કૂન્યન્તન-મર્યાદાનું સ્મરણ ન રાખવું. ત્યાર પછી ઉપભોગ-પરિભોગ વ્રત બે પ્રકારનું કહેવું છે. તે આ પ્રમાણે ભોજનને આશ્રયી અને કર્મને આશ્રયી. તેમાં ભોજનને આશ્રયી શ્રમણોપાસકે પાંચ અવિચાર જાણવા પણ આચરવા નહિ તે આ પ્રમાણે : (૧) સચિત્તાવાર–સચિત્ત વનસ્પતિ વગેરેનો આહાર કરવો (૨) સચિત્ત પ્રતિબદ્ધ આહારસચિત્ત વસ્તુની સાથે લાગેલી અચિત્ત વસ્તુનો આહાર કરવા (૩) અપકવ ઔષધિ ભક્ષણઅગ્નિથી નહિ પાકેલી વનસ્પતિનું ભક્ષણ કરવું (૪) દુપકવ ઔષધિ ભક્ષણ-અધ પાકેલી વનસ્પતિનું ભક્ષણ કરવું (૫) તુચ્છ ઔષધિ ત્યાર પછી સ્થૂલ અદત્તાદાન વિરમણવ્રતના પાંચ અતિચારો જાણવા પણ આચરણ ન કરવું તે આ પ્રમાણે : (૧) સ્નેનાન–ચોર દ્વારા લાવેલી વસ્તુ ખરીદવી (૨) તસ્કર પ્રયોગ–ચોરને ચોરી કરવા માટે પ્રેરણા કરવી (૩) વિરુદ્ધ રાજ્યમાં ગમન કરવું (૪) ફૂટતોલ-માપ-ખોટી તલ તોલવાં અને ખોટાં માપ માપવાં (૫) તત્ પ્રતિરૂપક વ્યવહાર-મૂળ વસ્તુના જેવી બીજી વસ્તુઓનો પ્રક્ષેપ કરવો (ભેળસેળ કરવી). ત્યાર બાદ સ્વદારસંતોષવ્રતને વિશે પાંચ અતિચારો જાણવા, પણ આચરવા નહિ તે આ પ્રમાણે : (૧) ઈત્તર પરિગૃહીંતાગમન-થોડા કાળ સુધી ગ્રહણ કરેલી સ્ત્રી સાથે ગમન કરવું (૨) અપરિગૃહીતાગમન-કોઈએ નહિ ગ્રહણ કરેલી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001953
Book TitleDharmakathanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1991
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy