SearchBrowseAboutContactDonate
Page Preview
Page 722
Loading...
Download File
Download File
Page Text
________________ માન, ૨, પૃ. ૨૬ ૦ वमणाइ परिकम्म पायच्छित्त सुत्ताई વમન વગેરેના પરિકર્મના પ્રાયશ્ચિત્ત સૂત્ર : ३७२. जे भिक्खू वमणं करेइ करेंतं वा साइज्जइ । ૩૭૨. જે ભિક્ષુ વમન (ઉલ્ટી) કરે છે, કરાવે છે અને કરનારની અનુમોદના કરે છે. जे भिक्खू विरेयणं करेइ करेंतं वा साइज्जइ । જે ભિક્ષુ વિરેચન (જુલાબ) કરે છે, કરાવે છે અને કરનારની અનુમોદના કરે છે. जे भिक्खू वमण-विरेयणं करेइ करेंतं वा साइज्जइ। જે ભિક્ષુ વમન-વિરેચન કરે છે, કરાવે છે અને કરનારની અનુમોદના કરે છે. जे भिक्खु अरोगे परिकम्मं करेइ करेंतं वा साइज्जइ। જે ભિક્ષુ રોગ રહિત છે તો પણ દવા લે છે, લેવડાવે છે અને લેનારની અનુમોદના કરે છે. तंसेवमाणे आवज्जइ चाउम्मासियं परिहाखाणं उग्धाइयं । તેને ચાતુર્માસિક અનુદ્ધાતિક પરિહાર સ્થાન(પ્રાયશ્ચિત્ત) નિ. ૩. ૨૩, સુ. ૪૨-૪પ આવે છે. भाग १, पृ. २६१ ળિયેળ નિવાચ પાયા રિમ રવા પાછર નિર્ચથએ નિગ્રંથના પગ વગેરેનો પરિકર્મ કરાવવાના મુરાદ્દે - પ્રાયશ્ચિત્ત સૂત્ર : ૩૭૪, નેરળમાં શિવાંચસTUગળત્યિgવ, રત્યિU ૩૭૪, જે ભિક્ષુ (અન્ય દર્શની) સાધુના પગને અન્યતીર્થિક वा आमज्जावेज्ज वा, पमज्जावेज्ज वा आमज्जतं કે ગૃહસ્થથી સ્પર્શ કરાવે, સાફ કરાવે અને સ્પર્શ पमज्जंतं वा साइज्जइ -जाव- जे णिग्गंथे णिग्गंथस्स કરનારની કે સાફ કરનારની અનુમોદના કરે -ચાવતુ- જે गामाणुगामं दूइज्जमाणस्स अण्णउत्थिएण, गारथिएण સાધુ ગ્રામાનુગ્રામવિચરતા સાધુના મસ્તકને અન્યતીર્થિક કે ગૃહસ્થથી ઢંકાવે અને ઢાંક ?ની અનુમોદના કરે છે. वा सीसदुवारियं कारावेइ कारावंतं वा साइज्जइ। तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहाखाणं उग्घाइयं । તેને ચાતુર્માસિક ઉદ્યાતિક પરિહાર સ્થાન (પ્રાયશ્ચિત્ત) નિ. ૩. ૨૭, મુ. ૨૬-૬૬ આવે છે. , પૃ. ૨૬ ળિયા ચિપયાડ પરિશ્ન //વન પછિત્ત નિગ્રંથીએ નિગ્રંથીના પગ વગેરેનો પરિકર્મ કરાવવાનો કુત્તા - પ્રાયશ્ચિત્ત સૂત્ર: ૩૭. નાળિયથાળમાંથuTUત્યિUMવ, રિત્યિ ૩૭૫, જે ભિક્ષણી(અન્ય પંથના)સાધ્વીના પગને અન્યતીર્થિક वा, आमज्जावेज्ज वा, पमज्जावेज्ज वा, आमज्जावंतं वा, કે ગૃહસ્થથી સાફ કરાવે, વારંવાર સાફ કરાવે અને સાફ पमज्जावंतं वा साइज्जइ-जाव-जा णिग्गंथी णिग्गंथीए કરનારનની કે વારંવાર સાફ કરનારની અનુમોદના કરે गामाणुगामंदुइज्जमाणीए, अण्णउत्थिएणवा,गारस्थिएण -ચાવત-જેભિક્ષુણી પ્રામાનુગ્રામ વિચરતી થકી સાથ્વીના वा, सीसवारियं कारावेइ कारावंतं वा साइज्जइ। મસ્તકને અન્યતીર્થિક કે ગૃહસ્થથી ઢંકા અને ઢાંકનારની અનુમોદના કરે છે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्राणं उग्घाइयं । તેને ચાતુર્માસિક ઉદ્યાતિક પરિહાર સ્થાન (પ્રાયશ્ચિત્ત) નિ. ૩. ૨૭, સુ. ૧૮૦-૨૩૪ આવે છે. भाग १, पृ. ३२५ विवित्तसयणासण सेवण फलं વિવિક્ત શયનાસન સેવનનું ફળ: ૪૬. ૫. વિવિત્ત સંચTIMયાd vi મંતે! નીવેવિંગળય? ૪૬. પ્ર. ભંતે!વિવિક્ત(સ્ત્રી, પશુઆદિના સંસર્ગથી રહિત) શયનાસનના સેવનથી જીવને શું લાભ થાય છે ? P-127 For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001951
Book TitleDravyanuyoga Part 4
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2004
Total Pages814
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy