SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ WLANARAAAAAAAAAAAA ૪૧૪૮ ૧૮ ૧૮ ૧૮ ૧૭૪ "SX SX SX SX SX $ ત્યાંથી વિહાર કરી મુંબઈ આવ્યા. કુ. જિનશાબેન ગોસલિયાને દીક્ષાનો પાઠ ભણાયો. તેમની દીક્ષા છે મહાસતીજી શ્રી દર્શનપ્રભાજી, દિવ્યપ્રભાજી, અનુપમાજી પાસે થઈ. ખાર આવ્યા. ત્યાં કાર્ય સારું થયો. પૂજ્ય C * ગુરૂદેવની જન્મજયંતિના દિવસે મુંબઈ મહાસંઘના પ્રમુખ વજુભાઈ ગાંધીના હસ્તે દ્રવ્યાનુયોગના બીજા ભાગનું ? વિમોચન થયું. ત્યાંથી પૂના ચાતુર્માસ માટે આવ્યા. સંવત્સરીના દિવસે દ્રવ્યાનુયોગના ત્રીજા ભાગનું વિમોચન કે જે શશીકાંતભાઈ કાળીદાસ કોઠારી પાલનપુરવાળાને હસ્તે થયું. ગ્રંથ મોટો હોવાના કારણે આનો ચોથો ભાગ તૈયાર થયો એમાં પણ ઘણો જ શ્રમ થયો. ચારે ભાગનો શબ્દકોષ તૈયાર કર્યો. બીજા અનુયોગોના છૂટેલા પાઠો તૈયાર કરવામાં સંલગ્ન થયા. કમલેશભાઈ દોશી બોરીવલી આ અને ધીરેનદોશી ઘાટકોપરવાળાના આગ્રહથી ચરણાનુયોગ, ગણિતાનુયોગનો પણ શબ્દકોષ ગુજરાતીમાં તૈયાર કર્યો. બધી સામગ્રી ચોથા ભાગમાં આપવામાં આવી છે. પૂનાથી ગુરૂદેવની ત્રીજી પુણ્યતિથિ ઉપર દેવલાલી (નાસિક) આવ્યા. સેવા કેન્દ્રમાં જ કાર્યક્રમ થયો. ત્યાં પણ યુવા પ્રણેતા ધીરજમુનિજી મ. પાસે એકતાકુમારીની દીક્ષામાં હાજરી આપી. ત્યાંથી વણી, સુરગાણા, વાંસદા થઈ કરચેલિયા આવ્યા, સ્થાનકનું ઉદ્ધાટન કરાવ્યા પછી સુરતમાં દરિયાપુરી સંપ્રદાયની દિક્ષામાં શામિલ થઈ - અમદાવાદ આવ્યા. ૧૮ ફેબ્રુઆરી-૨૦૦૪ના દિવસે નારણપુરા સંઘમાં અનુયોગ ટ્રસ્ટની રજતજયંતિ અને છે દ્રવ્યાનુયોગના ચોથા ભાગનું ટ્રસ્ટ પ્રમુખ નવનીતભાઈ ચુનીલાલ પટેલના શુભહસ્તે વિમોચન વિધી થઈ. એમ છે હિન્દીના આઠ ભાગ અને ગુજરાતીના ૧૧ ભાગોમાં આ અનુયોગનો વિશાળ કાર્ય પ૫ વર્ષમાં પૂર્ણ થયો. ઓપરેશનના સમયે જે ભાવના મને સોંપી હતી તે ફેબ્રુઆરી ૨૦૦૪માં ૨૪ વર્ષના અથાગ પરિશ્રમ દ્વારા પૂર્ણ થઈ રહી છે એનો મને ઘણો જ આહૂલાદ છે. પૂજ્ય ગુરૂદેવનો સ્વાથ્ય પ્રતિકૂળ હોવાના કારણે તેમજ એમનો સંકલ્પ પૂરો કરવાની ભાવનાથી મારી બુદ્ધિ પ્રમાણે મૂળમાં, હિન્દી કે ગુજરાતી ભાષાંતરમાં સંશોધન કર્યું. મને ગુજરાતી ભાષાના વ્યાકરણની દૃષ્ટિએ જ્ઞાન નથી છતાં પણ પ્રયત્ન કર્યો છે જેથી ઘણી ભૂલો રહી ગઈ હશે જે પાઠકો સમજી વાંચે. જે પણ ભૂલો છે તે અવશ્ય જણાવે જેથી બીજા સંસ્કરણમાં સંશોધન થઈ શકે. શ્રુતાચાર્યા ડૉ. મુક્તિપ્રભાજી, ડૉ. દિવ્યપ્રભાજી, ડૉ. અનુપમાજી, ભવ્યસાધનાજી અને શ્રી વિરતિ સાધનાજી વગેરેનો આ કાર્યમાં ઘણો શ્રમ રહ્યો, લાંબા-લાંબા વિસ્કારના કારણે ચાતુર્માસ પ્રવચન વગેરેના કારણોથી આ હૈ વર્ષોમાં તેમને ઓછો સમય મળ્યો જેથી તેમજ બન્ને મોટા મહાસતીજી ધ્યાન સાધના અને ગુરૂદેવ દ્વારા જે અનુભવ તે થયો છે તે સાધનાઓ અને ગ્રંથો લખવાના કારણે સમય નહીં આપી શક્યા તેમજ અનુપમાજીએ જનસંપર્કમાં, ભવ્યસાધનાજીએ મહાસતીજી ચારૂશિલાજીની સેવામાં અને વિરતિસાધનાજી, વિરાગ સાધનાજી વગેરે અધ્યયન, પ્રવચન વગેરેમાં જોડાવવાથી આ કાર્યમાં ગુરૂદેવના ગયા પછી વધારે સમય નહીં આપી શક્યા જેથી ભાષા સંબંધી ત્રુટિઓ રહીજ હશે. આચાર્યશ્રી દેવેન્દ્રમુનિજીએ આ કાર્યને કરવા માટે ઘણી જ પ્રેરણા આપી તેમજ બે અનુયોગમાં વિશદ ભૂમિકા તે લખી આપી. મધુર વ્યાખ્યાની શ્રી ગૌતમમુનિજીનો મહત્વપૂર્ણ યોગદાન મળ્યો તેઓનો સ્વાથ્ય અનુકૂલ ન હોવા છતાં પ્રવચનની બધી જવાબદારી સંભાળી લીધી જેથી આ કાર્ય કરી શક્યો તેમજ તપસ્વી સંજયમુનિજી મહાત્માજી એ પણ સેવાસુશ્રુષાનો લાભ લઈ સારો સહકાર આપ્યો. રાજુભાઈ મહેતા આબુવાળા તેમજ સેવાભાવી શિવજીરામજી શર્મા કુરડાયાવાળાએ તથા ગુલાબસિંહ અચપુરાવાળાએ પણ ખૂબ જ ગુરૂદેવની સેવા કરી છે તે કેમ ભૂલાય ? શિવજીરામજીના સુપુત્રો માંગીલાલે અ છે, પર્વત રહીને પણ પ્રૂફરીડીંગ વગેરેમાં સહકાર આપે છે અને મહાવીર શર્માએ જોડે રહીને કુફરીડીંગ, લેખન, વિ ભ સંદર્ભ ગ્રંથોની વ્યવસ્થા કરવી વગેરે બધા કાર્યમાં સહકાર આપ્યો. WCLARARARARATER Diako HAHAHAHAHAHAHAHAH 50 For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001951
Book TitleDravyanuyoga Part 4
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2004
Total Pages814
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy