SearchBrowseAboutContactDonate
Page Preview
Page 587
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૧૦ ૩. ગોયમા ! સીરિજી પરાફર, અવીરિત પરાફનર | ૧. સે ટ્યુનું મંતે ! વં વુન્નર ‘સીરિજી પરાફર, અવીરિ પરારૂપ્નર |’ उ. गोयमा ! जस्स णं वीरियवज्झाई कम्माई नो बद्धाई, नो पुट्ठाई - जाव- नो अभिसमन्नागयाई, नो उदिण्णाई, उवसंताई भवंति से णं पुरिसे पराइणइ । ૫. जस्स णं वीरियवज्झाई कम्माई बद्धाई पुट्ठाई - जावअभिसमन्नागयाइं उदिण्णाई कम्माई नो उवसंताई भवंति से गं पुरिसे पराइज्जइ । से तेणट्ठेणं गोयमा ! एवं बुच्चइ‘સીરિ” પરાવાવ, અવીરિત્ પરાઇબ્નર I' - વિચા. સ. ૧, ૩. ૮, મુ. ૨ ૭. સૂય પ્રતિય વત્સૂ સમવાળું રાશિહ નયરસ્ક परूवणं ते काणं तेणं समएणं - जाव एवं वयासी किमिदं भंते ! नगरं रायगिहं ति पवुच्चइ ? किं पुढवी नगरं रायगिहं ति पवुच्चइ ? किं आऊ नगरं रायगिहं ति पवुच्चइ ? किं तेऊ, वाऊ, वणरसई नगरं रायगिहं ति पवुच्चइ ? વિંટા, હૂડા, સેજા, સિહરી, પદ્મારા તર रायगिहं ति पवुच्चइ ? किं जल-थल - बिल-गुह-लेणा नगरं रायगिहं ति पवुच्चइ ? किं उज्झर - निज्झर - चिल्लल-पल्लल-वष्पिणा नगरं रायगिहं ति पवुच्चइ ? किं अगड-तडाग-दह नईओ वापी - पुक्खरिणीदीहिया - गुंजालिया-सरा सरपंतियाओ सरसरपंतियाओ बिलपंतियाओ नगरं रायगिहं ति पवुच्चइ ? किं आरामुज्जाण काणणा वणा वणसंडा वणराईओ नगरं रायगिहं ति 'पवुच्चइ ? Jain Education International દ્રવ્યાનુયોગ ભાગ-૪ ઉ. ગૌતમ ! જે પુરુષ વીર્યવાન્-સમર્થ શક્તિશાળી હોય છે તે જીતે છે અને જે વીર્યહીન - અશક્તિમાન હોય છે તે પરાજિત થાય છે. પ્ર. ભંતે ! કયા કારણથી એમ કહેવામાં આવે છે કે "જે પુરુષ વીર્યવાન્ – શક્તિશાળી છે તે જીતે છે અને જે વીર્યહીન-અશક્તિમાન છે તે પરાજિત થાય છે?” ઉ. ગૌતમ ! જેણે વીર્ય-વિધાતક કર્મબંધ બાંધ્યો નથી, સ્પર્શ કર્યો નથી -યાવત્ત્ન પ્રાપ્ત કર્યો નથી અને એના તે કર્મ ઉદયમાં પણ આવ્યા નથી પરંતુ ઉપશાંત છે તે પુરુષ જીતે છે. જેણે વીર્ય વિધાતક કર્મ બંધ બાંધ્યો છે, સ્પર્શ કર્યો છે -યાવત્ત્ન પ્રાપ્ત કર્યો છે, એના તે કર્મ ઉદયમાં આવેલા છે પરંતુ ઉપશાંત થયા નથી, તે પુરુષ પરાજિત થાય છે. આ કારણથી ગૌતમ ! આવું કહેવામાં આવે છે કે'સવીર્ય-વીર્યવાન્-સમર્થ શક્તિશાળી પુરુષ વિજયી થાય છે અને વીર્યહીન અશક્તિમાન પુરુષ પરાજિત થાય છે.’ ૫૭. અંગભૂત અને અંતઃસ્થિત વસ્તુ સમૂહ દ્વારા રાજગૃહ નગરનું પ્રરૂપણ : તે કાળે અને તે સમયે યાવત્-(ગૌતમ સ્વામીએ શ્રમણ ભગવાન મહાવીરને) આ પ્રમાણે પુછ્યું - પ્ર. ભંતે ! આ રાજગૃહ નગર કહેવાય છે ? શું પૃથ્વી રાજગૃહ નગર કહેવાય છે ? શું જળ રાજગૃહ નગર કહેવાય છે ? શું અગ્નિ, વાયુ અને વનસ્પતિ રાજગૃહ નગર કહેવાય છે ? શું ટંક (જળાશય), ફૂટ (ટોચ), શૈલ (ત્રીજી નરક પૃથ્વી), શિખરી (પર્વતનો અગ્રભાગ) અને પ્રાભાર (ગિરિગુફા) રાજગૃહનગર કહેવાય છે ? શું જળ, સ્થળ, દ૨, ગુફા અને લયન (જંતુના દ૨) રાજગૃહ નગર કહેવાય છે ? શું જળધોધ, ઝરણું, નિર્જર, ચિલ્લલ (નાનું તળાવ), પલ્લવ (જળાશય), વપ્રીણ (નદી વગેરેના કિનારાનો ભાગ) રાજગૃહ નગર કહેવાય છે ? શું કૂવો, તળાવ, દ્રહ (ધરો)નદી, કૂવો, પુષ્કરિણી, દીર્થિકા (લાંબુ તળાવ), ગુંજાલિકા (વાવડી), સરોવર, સરોવરની હારમાળા (સ૨પંક્તિ), મોટા સરોવરની હારમાળા (સરસરપંક્તિ) અને બિલપંક્તિ રાજગૃહ નગર કહેવાય છે ? શું વિશ્રામસ્થાન, ઉદ્યાન, કાનન, વન, વનખંડ, વનરાજી રાજગૃહ નગર કહેવાય છે ? For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001951
Book TitleDravyanuyoga Part 4
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2004
Total Pages814
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy