SearchBrowseAboutContactDonate
Page Preview
Page 586
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકીર્ણક ૨૦૯ उ. गोयमा! जंणंजीवामणजोए वट्टमाणा मणजोग- ઉ. ગૌતમ ! કારણ કે મનોયોગને ધારણ કરતાં प्पायोग्गाई दवाइं मणजोगत्ताए परिणामेमाणा જીવોએ મનોયોગના યોગ્ય દ્રવ્યોને મનોયોગરૂપે मणचलणं चलिंसु वा, चलंति वा, चलिस्संति वा। પરિણમન થતા મનોયોગની ચલના કરી હતી, વર્તમાનમાં ચલના કરે છે અને ભવિષ્યમાં પણ ચલના કરશે. से तेणठेणं गोयमा ! एवं वुच्चइ આ કારણથી ગૌતમ! મનોયોગ ચલનાને મનોયોગ 'मणजोगचलणा-मणजोगचलणा' ચલના કહેવામાં આવે છે. एवं वइजोगचलणा वि, एवं कायजोगचलणा वि। આ જ પ્રમાણે વચનયોગ ચલના અને કાયયોગ - વિચા. સ. ૧૭, ૩. ૩, કુ. ૨૨-૨૨ ચલના સંબંધિત પણ સમજવું જોઈએ. ५५. जीवाणं भय हेउ परूवर्ण ૫૫. જીવોના ભયહેતુનું પ્રરૂપણ : 'अज्जोत्ति!' समणे भगवं महावीरे गोयमाईसमणे णिग्गंथे હે આર્યો !' શ્રમણ ભગવાન મહાવીરે ગૌતમ વગેરે आमंतेत्ता एवं वयासी - શ્રમણ નિગ્રંથોને આમંત્રિત કરી આ પ્રમાણે કહ્યું – પ્ર. “હે આયુષ્માનું શ્રમણો ! જીવ કોનાથી ભયગ્રસ્ત गोयमाई समणा णिग्गंथा समणं भगवं महावीरं થાય છે ?” ગૌતમ વગેરે શ્રમણ નિગ્રંથો ભગવાન उवसंकमंति, उवसंकमित्ता वंदंति, णमंसंति, મહાવીર સમીપ આવ્યા અને સમીપ આવીને વંદન-નમસ્કાર કર્યો, વંદન-નમસ્કાર કરીને આ वंदित्ता, णमंसित्ता एवं वयासी પ્રમાણે કહ્યું - उ. “णो खलु वयं देवाणुप्पिया! एयमहँ जाणामो वा ઉ, “હે દેવાનુપ્રિય! અમે આ અર્થને જાણતાં નથી, જોતાં पासामो वा, तं जइ णं देवाणुप्पिया ! एयमलृ णो નથી, જો આપ દેવાનુપ્રિયને આ અર્થ કહેવામાં गिलायंति परिकहित्तए, तमिच्छामो णं તકલીફ-પરિશ્રમ ન થતો હોય તો અમે દેવાનુપ્રિય देवाणुप्पियाणं अंतिए एयमझें जाणित्तए।" આપની પાસેથી આને સમજવા ઈચ્છુક છીએ.” "अज्जो !" त्ति समणे भगवं महावीरे गोयमाई હે આર્યો !” શ્રમણ ભગવાન મહાવીરે ગૌતમ વગેરે समणे निग्गंथे आमंतेत्ता एवं वयासी શ્રમણ નિગ્રંથોને આમંત્રિત કરી આ પ્રમાણે કહ્યુંતુqમયા પણ સમMIઉસો !” હે આયુષ્માન્ શ્રમણો ! જીવ દુઃખથી ભયગ્રસ્ત થાય છે.” 9. તે જે મંતે ! તુવે છે ? પ્ર. ભંતે ! એ દુ:ખ કોના વડે ઉત્પન્ન કરવામાં આવ્યું ૩. ગયા ! નીવે મgri | ૫. તે મંતે! યુરવે હું વેફર્નાતિ? ૩. ગોવા ! સપના ! - ટાઈ. સ. ૩, ૩. ૨, સુ. ૧૭૪ ૨૬. કુમાણ પુરિસાને નથ-પગહેકરવ- . તો અંતે!રસારિત્તયારિત્રયા સરિસમંદમત્તો- वगरणा अन्नमन्नेणं सद्धिं संगामं संगामेंति, तत्थ णं एगे पुरिसे पराइणइ, एगे पुरिसे पराइज्जइ, से મેયં મંત્તે ! વં? ઉ. ગૌતમ! જીવોના દ્વારા પોતાના પ્રમાદ-આળસને કારણે કરવામાં આવ્યું છે. પ્ર. ભંતે ! દુઃખનો ક્ષય કેવી રીતે થાય છે ? ઉ. ગૌતમ ! જો જીવો પ્રમાદ ન કરે તો દુઃખનો ક્ષય થાય છે. પક, યુદ્ધ કરતાં પુરુષોના જય-પરાજય હેતુનું પ્રરૂપણ : પ્ર. ભંતે! એકસરખા(સમાન), એક સરખી ચામડીયુક્ત, સમાન ઉંમરવાળા, સમાન દ્રવ્ય અને ઉપકરણ શસ્ત્રાદિ સાધનોયુક્ત કોઈપણ બે પુરુષ પરસ્પર એક-બીજા સાથે સંગ્રામ કરતા એમાંથી એક પુરુષ જીતે છે અને એક પુરુષ હારે છે તો ભંતે ! આવું કેમ બને છે ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001951
Book TitleDravyanuyoga Part 4
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2004
Total Pages814
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy