SearchBrowseAboutContactDonate
Page Preview
Page 584
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકીર્ણક ૨૬૦૭. પ્ર. ભંતે ! શું કારણથી તિર્યંચયોનિક દ્રવ્ય એજના તિર્યંચયોનિક દ્રવ્ય એજના કહેવાય છે ? प. से केणढेणं भंते ! एवं वुच्चइ'तिरिक्खजोणियदव्वेयणा. तिरिक्खजोणिय ય ?” ૩. નાયમી ! વે જેવા णवरं-तिरिक्खजोणियदव्वं भाणियव्वं, सेसं तं चेव। एवं मणुस्सदवेयणा, देवदब्वेयणा वि। g, ૨, ઉત્તેયા ભંતે ! ફવિદ પૂનત્તા? ૩. ગોવા ! રવિદા પૂનત્તા, તેં નહીં ૨. નેફયવેત્તેયTI -ળાવ-૪. રેવત્તેયT | 1. તે મંતે ! પુર્વ વુર્વ “રવેત્તેયUT, નેફર્યા ?' ૩. જય ! પર્વ જેવા णवरं-नेरइयखेत्तयणा भाणियव्वा । ઉ. ગૌતમ! પૂર્વે કહ્યું એ પ્રમાણે સમજવું જોઈએ. વિશેષ - નૈરયિક દ્રવ્ય”ને સ્થાને તિર્યંચયોનિક દ્રવ્ય' એમ સમજવું જોઈએ. શેપ સમગ્ર કથન પૂર્વે કહ્યું તે પ્રમાણે છે. આ જ પ્રમાણે મનુષ્ય દ્રવ્ય એજના અને દેવદ્રવ્ય એજના વિષયક પણ સમજવું જોઈએ. પ્ર. ૨, ભંતે ! ક્ષેત્ર એજના કેટલા પ્રકારની કહેવામાં આવી છે ? ઉ. ગૌતમ ! તે ચાર પ્રકારની કહેવામાં આવી છે, જેવી રીતે - ૧. નરયિક ક્ષેત્ર એજના-ચાવત-૪. દેવક્ષેત્ર એજના. પ્ર. ભંતે ! શું કારણથી નૈરયિક ક્ષેત્ર એજનાને નૈરયિક ક્ષેત્ર એજના કહેવામાં આવે છે ? ઉ. ગૌતમ! પૂર્વની જેમ સમગ્ર કથન સમજવું જોઈએ. વિશેષ – નૈરયિક દ્રવ્ય એજનાને સ્થાને અહીંયા “નૈરયિક ક્ષેત્ર એજના” સમજવું જોઈએ. આ જ પ્રમાણે દેવક્ષેત્ર એજના પર્યત પૂર્વે કહ્યું તે પ્રમાણે સમજવું જોઈએ. ૩-૪. આ જ પ્રમાણે કાળ એજના અને ભવ એજનાના પણ ચાર-ચાર ભેદ સમજવા જોઈએ. ૫. આ જ પ્રમાણે દેવભાવ એજના પર્યત ભાવ એજનાના ચાર ભેદ સમજવા જોઈએ. ૫૪. ચલન (કંપ-ગતિને ભેદ-પ્રભેદ અને એના સ્વરૂપનું પ્રરૂપણ : પ્ર. ભંતે ! ચલન કેટલા પ્રકારની કહેવામાં આવી છે ? ઉ. ગૌતમ! ચલન ત્રણ પ્રકારની કહેવામાં આવી છે, જેવી રીતે - ૧. શરીર ચલન, ૨. ઈન્દ્રિય ચલન, ૩. યોગ ચલન. ૧. ભંતે ! શરીર ચલન કેટલા પ્રકારની કહેવામાં આવી છે ? ઉ. ગૌતમ ! શરીરચલન પાંચ પ્રકારની કહેવામાં આવી છે, જેવી રીતે - ૧. ઔદારિક શરીર ચલન -જાવત- ૫. કાર્પણ શરીર ચલન. ३-४. एवं कालेयणा वि, एवं भवेयणा वि। ૬. ઉર્વ -નવિ- તમારા - -વિય. સ. ૭, ૩. ૩, મુ. ૨-૨ ૦ ५४. चलणाए भेयप्पभेया तेसिं सरूव परूवणं प. कइविहा णं भंते ! चलणा पन्नत्ता? उ. गोयमा ! तिविहा चलणा पन्नत्ता, तं जहा ૨. સરીરવા , ૨. ફેરિયા , રૂ. નો વ7TI 1. ૨. સરીરવસ્ત્ર જે મંતે ! વિહત ના ? उ. गोयमा ! पंचविहासरीरचलणा पन्नत्ता, तं जहा . ગરાસિરીરવસ્ત્ર -ગાવ- ૬. સ્મसरीरचलणा। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001951
Book TitleDravyanuyoga Part 4
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2004
Total Pages814
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy