SearchBrowseAboutContactDonate
Page Preview
Page 583
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ૬૦૬ દ્રવ્યાનુયોગ ભાગ-૪ सासए बालए, बालियत्तं असासयं? શું બાળ (મૂઢ) આત્મા શાશ્વત છે અને બાલત્વ આત્મા અશાશ્વત છે ? सासए पंडिए, पंडियत्तं असासयं ? શું પંડિત આત્મા શાશ્વત છે અને પંડિતત્વ અશાશ્વત છે ? ૩. દંતા, શોચ ! થિરે પોઢઃ -ળાવ- પંડિયૉ ઉ. હા, ગૌતમ! અસ્થિર આત્મા બદલાય છે -યાવતअसासयं। -વિયા. સ. ૨, ૩, ૬, કુ. ૨૮ (આત્માનું) પંડિતત્વ અશાશ્વત છે. ૧૨. સેસિ વિનસ મળનાર પરથયોવિ પર. શૈલશી પ્રતિપન્નક અણગારના પર-પ્રયોગવિના एयणाइ णिसेह परूवणं એજનાદિના નિષેધનું પ્રરૂપણ : प. सेलेसिं पडिवन्नए णं भंते ! अणगारे सया समियं પ્ર. ભંતે ! શૈલેશી અવસ્થા પ્રાપ્ત અણગાર શું સર્વદા एयइ वेयइ -जाव-तं तं भावे परिणमइ ? નિરંતર ધ્રુજે છે, વિશેષ રૂપે ધ્રુજે છે યાવત- તે-તે ભાવોમાંથી પરિણમન થાય છે ? ૩. નરમ નો રૂાટે સમ, નગનત્ય ઉ. ગૌતમ ! આ અર્થ સમર્થ નથી, પર-પ્રયોગ વિના પરપોટોળા - વિયા. સ. ૨૭, ૩. ૩, ૪. ? કંપન વગેરે સંભવિત નથી. ५३. एयणाया भेया चउगईसु य परूवणं ૫૩. એજના (ગતિ)ના ભેદ અને ચાર ગતિઓમાં પ્રરૂપણ : 1 g, વિદT મંતે ! પ્રથા પુનત્તા ? પ્ર. ભંતે ! એજના કેટલા પ્રકારની કહેવામાં આવી उ. गोयमा ! पंचविहा एयणा पन्नत्ता, तं जहा ૨. ઢળ્યેયUT, ૨. વેચા , રૂ. વાત્રેયT, ૪. મયTI, . મયUTI ૫. ૨. ત્રેયના જે મંતે ! વિદા ના ? ૩. નયન ! વર્ષવિદ પૂનત્તા, તેં નહીં ૨. નેરઘેયા, ૨. તિરિવર્ષનોળિયા , ૩. મનુસર્વેયTI, ૪. ટુવચTTI vતે ઇ મેતે ! પર્વ યુ નરāયT, āય ?' उ. गोयमा ! जे णं नेरइया नेरइयदब्वे वटिंसु वा, वटंति वा, वट्टिस्संति वा, तेणं तत्थ नेरइया नेरइयदब्वे वटमाणा नेरइयदव्वेयणं एइंसु वा, एयंति वा, एइस्संति वा । ઉ. ગૌતમ ! એજના પાંચ પ્રકારની કહેવામાં આવી છે, જેવી રીતે - ૧. દ્રવ્ય એજના, ૨. ક્ષેત્ર એજના, ૩. કાળ એજના, ૪. ભવ એજના, ૫. ભાવ એજના. પ્ર. ૧. ભંતે ! દ્રવ્ય એજના કેટલા પ્રકારની કહેવામાં આવી છે ? ઉ. ગૌતમ ! દ્રવ્ય એજના ચાર પ્રકારની કહેવામાં આવી છે, જેવી રીતે - ૧. નૈરયિક દ્રવ્ય એજના, ૨. તિર્યંચયોનિક દ્રવ્ય એજના, ૩. મનુષ્ય દ્રવ્ય એજના, ૪. દેવ દ્રવ્ય એજના. પ્ર. ભંતે ! નૈરયિક દ્રવ્ય એજનાને નૈરયિક દ્રવ્ય એજના કેમ કહેવામાં આવે છે ? ઉ. ગૌતમ ! જે નૈરયિક જીવ નૈરયિક દ્રવ્યમાં વિદ્યમાન (અસ્તિત્વમાન) હતા, છે અને રહેવાના છે, તે નૈરયિક જીવોએ નૈરયિક દ્રવ્યમાં અસ્તિત્વમાન હોવા છતાં નૈરયિક દ્રવ્યની એજના પૂર્વે પણ કરી હતી, અત્યારે પણ કરે છે અને ભવિષ્યમાં પણ કરશે. આ કારણથી ગૌતમ ! તે નૈરયિક દ્રવ્ય એજના નૈરયિક દ્રવ્ય એજના કહેવાય છે. से तेणट्टेणं गोयमा ! एवं वुच्चइ‘ને રાત્રેય, નેરઘેથT ’ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001951
Book TitleDravyanuyoga Part 4
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2004
Total Pages814
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy