SearchBrowseAboutContactDonate
Page Preview
Page 576
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકીર્ણક ૨૫૯૯ एवं मणुस्से, एवं देवे वि। ( से तेणठेणं गोयमा ! एवं वुच्चइ-'भवतुल्लए भवतुल्लए। પૂ. ક. તે પ vi મંતે ! gવં તુવ૬ માતંતુન્દ્રા, માવતુસ્ત્રણ?' उ. गोयमा ! एगगुणकालए पोग्गले एगगुणकालगस्स पोग्गलस्स भावओ तुल्ले, एगगुणकालए पोग्गले एगगुणकालगवइरित्तस्स पोग्गलस्स भावओ नो તુજે, પૂર્વ -ગવિ- રસગુણા | तुल्लसंखेज्जगुणकालए पोग्गले वि एवं चेव । एवं तुल्लअणंतगुणकालए वि। एवं तुल्लअणंतगुणकालए वि। जहा कालए एवं नीलए, लोहियए, हालिद्दए, सुकिल्लए। મનુષ્ય તથા દેવભવ તુલ્ય વિષયક પણ આ જ પ્રકારે સમજવું જોઈએ. આ કારણથી ગૌતમ! ભવતુલ્ય-ભવતુલ્ય' કહેવામાં આવે છે. પ્ર. ૫. અંતે ! કયા કારણથી ભાવતુલ્ય-ભાવતુલ્ય” કહેવામાં આવે છે ? ઉ. ગૌતમ! એક ગુણ કાળા વર્ણયુક્ત પુદ્ગલ બીજા એક ગુણ કાળા વર્ણયુક્ત પુદ્ગલની સાથે ભાવથી તુલ્ય છે, પરંતુ એક ગુણ કાળા વર્ણયુક્ત પુદ્ગલ એક ગુણ કાળા વર્ણથી ભિન્ન બીજા પુદ્ગલોની સાથે ભાવથી તુલ્ય નથી. આ જ પ્રમાણે દસ ગુણ કાળા પુગલ પર્વત સમજવું જોઈએ. આ જ પ્રમાણે તલ્ય સંખ્યાત ગુણ કાળા વર્ણયુક્ત પુગલને માટે પણ સમજવું જોઈએ. આ જ પ્રમાણે અસંખ્યાતગુણ કાળા વર્ણયુક્ત પુગલને માટે પણ સમજવું જોઈએ. આ જ પ્રમાણે તુલ્ય અનંતગુણ કૃષ્ણવર્ણયુક્ત પુગલને માટે પણ સમજવું જોઈએ. જેવી રીતે કાળાવણને માટે કહેવામાં આવ્યું છે, એવી રીતે લીલા, લાલ, પીળા અને સફેદ વર્ણવિષયક પણ સમજવું જોઈએ. આ જ પ્રમાણે સુગંધ અને દુર્ગધને માટે પણ સમજવું જોઈએ. આ જ પ્રમાણે તીખા -યાવત- મીઠા રસ માટે પણ સમજવું જોઈએ. આ જ પ્રમાણે કઠોર -ચાવત-શુષ્ક સ્પર્શયુક્ત પુદગલને માટે પણ સમજવું જોઈએ. ઔદયિક ભાવ ઔદયિક ભાવની અપેક્ષાએ ભાવથી તુલ્ય છે પરંતુ ઔદયિકભાવ ઔદયિક ભાવથી ભિન્ન ભાવથી ભાવની અપેક્ષાએ તુલ્ય નથી. આ જ પ્રમાણે પથમિક, સાયિક, સાયોપશમિક તથા પરિણામિક ભાવવિષયક પણ સમજવું જોઈએ. સાન્નિપાતિકભાવ સાન્સિપાતિક ભાવની સાથે ભાવથી તુલ્ય છે, પરંતુ સાન્સિપાતિક ભાવ સાન્સિપોતિક ભાવથી ભિન્ન ભાવથી તુલ્ય નથી. આ કારણથી ગૌતમ ! (ભાવતુલ્ય-ભાવતુલ્ય' કહેવામાં આવે છે. પ્ર. ૬, ભંતે ! કયા કારણથી સંસ્થાન તુલ્ય - સંસ્થાન તુલ્ય' કહેવામાં આવે છે ? एवं सुब्भिगंधे दुब्भिगंधे। તિરૂ -નાવિ- મારા રુકે -ગાવ- જુવો उदइए भावे उदइयस्स भावस्स भावओ तुल्ले, उदइए भावे उदइयभाववइरित्तस्स भावस्स भावओ નો તુન્સે. एवं उवसमिए, खइए, खयोवसमिए, पारिणामिए। सन्निवाइए भावे सन्निवाइयस्स भावस्स भावओ तुल्ले, सन्निवाइएभावे सन्निवाइयभाववइरित्तस्स भावस्स भावओ नो तुल्ले। से तेणट्टेणं गोयमा ! एवं वुच्चइ'भावतुल्लए भावतुल्लए।' . ૬. તે વેળા મંતે ! પર્વ ૩૬ સંપત્િ7U, સંતાતુસ્ત્રા?' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001951
Book TitleDravyanuyoga Part 4
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2004
Total Pages814
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy