SearchBrowseAboutContactDonate
Page Preview
Page 574
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકીર્ણક ३३. आणंतरियस्स पंच पगारा पंचविहे आणंतरिए पण्णत्ते, तं जहा ૨. ૩પ્પાયવંતરિજી, ૨. વિયાવંતરિજી, રૂ. વઘુસાવંતરિજી, ૪. સમયાદંતરિ, .. સામળાંતર । - ટાળ. સ. ૬, ૩. રૂ, સુ. ૪૬૨ (૨) ३४. तुल्लस्स छ भेया तेसां सरूव परूवणं૧. વિદે ાં ભંતે ! તુઋણ વનત્તે ? ૩. ગોયમા ! છવિષે તુલ્ઝણ વનત્તે, તં નહીં o. વૈવતુઋણ, રૂ. વાજીંતુજી', ૬. ભાવતુલ્ઝ', .. મે ટ્યુળ મંતે ! વં યુજ્વદ્ ‘તન્નતુલ્ઝર, વનતુલ્ત! ?' उ. गोयमा ! परमाणुपोग्गले परमाणुपोग्गलस्स दव्वओ तुल्ले, परमाणुपोग्गले परमाणुपोग्गलवइरित्तस्स दव्वओ णो तुल्ले । ૨. સ્વેત્તતુ, ૪. મવતુજી”, ૬. સંટાળતુજીÇ | दुपएसिए खंधे दुपएसियस्स खंधस्स दव्वओ तुल्ले, दुपसिए खंधे दुपएसियवइरित्तस्स बंधस्स दव्वओ णो तुल्ले । વ -ખાવ- સપક્ષિણ । तुल्लसंखेज्जपएसिए खंधे तुल्लसंखेज्जपएसियस्स खंधस्स दव्वओ तुल्ले, तुल्लसंखेज्जपएसिए खंधेतुल्लसंखेज्जपएसियवइरित्तस्स खंधस्स दव्वओ णो तुल्ले । एवं तुल्लअसंखेज्जपएसिए वि । एवं तुल्लअणंतपएसिए वि । से तेणट्ठेणं गोयमा ! एवं वुच्चइ - 'दव्वतुल्लए તુજી! |’ Jain Education International ૩૩. આનન્દ્રર્યના પાંચ પ્રકાર : ૩૪. આનન્તર્ય (નિરંતરતા)ના પાંચ પ્રકાર કહેવામાં આવ્યા છે, જેવી રીતે - ૧. ઉત્પાદ-આનન્તર્ય - ઉત્પાદની નિરંતરતા (અવિરહ) ૨. વ્યય-આનન્તર્ય - વિનાશની નિરંતરતા (અવિરહ) ૩. પ્રદેશ-આનાર્ય – પ્રદેશોની સંલગ્નતા (સંયુક્તતા) ૪. સમય-આનાર્ય - સમયની સંલગ્નતા (સંયુક્તતા) ૫. સામાન્ય-આનન્તર્ય જેમાં વિશેષની વિવક્ષા (તાત્પર્ય) ન હોય. તુલ્યના છ ભેદ અને એના સ્વરૂપનું પ્રરૂપણ : પ્ર. ઉ. ભંતે ! તુલ્યના કેટલા પ્રકાર કહેવામાં આવ્યા છે ? ગૌતમ ! તુલ્યના છ પ્રકાર કહેવામાં આવ્યા છે, જેવી રીતે ૨૫૯૭ ૧. દ્રવ્ય તુલ્ય, ૩. કાળ તુલ્ય, ૫. ભાવ તુલ્ય, પ્ર. ૧. ભંતે ! કયા કારણથી ૨. ક્ષેત્ર તુલ્ય, ૪. ભવ તુલ્ય, ૬. સંસ્થાન તુલ્ય. - 'દ્રવ્ય તુલ્ય - દ્રવ્ય તુલ્ય' કહેવામાં આવે છે ? ઉ. ગૌતમ ! એક ૫૨માણુ પુદ્દગલ બીજા પરમાણુ પુદ્દગલ વડે દ્રવ્યતઃ તુલ્ય (સમાન) છે પરંતુ પરમાણુ પુદ્દગલ, પરમાણુ પુદ્દગલવડે ભિન્ન (વ્યતિરિક્ત) (બીજા પદાર્થોની સાથે) દ્રવ્યથી તુલ્ય નથી. એક દ્વિપ્રદેશિક સ્કંધ બીજા દ્વિપ્રદેશિક સ્કંધ વડે દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય (સમાન) છે પરંતુ દ્વિપ્રદેશિક સ્કંધથી ભિન્ન બીજા દ્વિપ્રદેશિક સ્કંધની સાથે દ્રવ્યથી તુલ્ય નથી. આ જ પ્રમાણે દશપ્રદેશિક સ્કંધ પર્યંત સમજવું જોઈએ. એક તુલ્ય સંખ્યાત પ્રદેશિક સ્કંધ બીજા તુલ્ય સંખ્યાત પ્રદેશિક સ્કંધ સાથે દ્રવ્ય વડે તુલ્ય છે, પરંતુ તુલ્ય સંખ્યાત પ્રદેશિક સ્કંધથી ભિન્ન સંખ્યાત દ્વિપ્રદેશિક સ્કંધની સાથે તે દ્રવ્યથી તુલ્ય નથી. For Private Personal Use Only આ જ પ્રમાણે તુલ્ય અસંખ્યાત પ્રદેશિક સ્કંધ વિષયક પણ સમજવું જોઈએ. આ જ પ્રમાણે તુલ્ય અનંત પ્રદેશિક સ્કંધ વિષયક પણ સમજવું જોઈએ. આ કારણથી ગૌતમ ! 'દ્રવ્યતુલ્ય કહેવામાં આવે છે. - દ્રવ્યતુલ્ય' www.jainelibrary.org
SR No.001951
Book TitleDravyanuyoga Part 4
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2004
Total Pages814
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy