SearchBrowseAboutContactDonate
Page Preview
Page 546
Loading...
Download File
Download File
Page Text
________________ પુદ્દગલ-અધ્યયન सेसं तं चेव । प. जीवस्स णं भंते! आणयदेवत्ते नो आणयदेवत्ते पुणरवि आणयदेवत्ते आणयदेव वेउब्विय सरीरप्पयोग बंधंतरं कालओ केवचिरं होइ ? उ. गोयमा ! सव्वबंधंतरं जहण्णेणं अट्ठारससागरोवमाइं वासपुहत्तमब्भहियाई, उक्कोसेणं अनंतं कालं वणस्सइकालो । देसबंधंतरं जहण्णेणं वासपुहत्तं, उक्कोसेणं अणतंकालं वणस्सइकालो । ya -ખાવ- ગજ્જુ૫, णवरं जस्स जा ठिई सा सव्वबंधंतरं जहण्णेणं वासपुहत्तमब्भहिया कायव्वा, सेसं तं चैव । प. जीवस्स णं भंते! गेवेज्जकप्पातीयत्ते नो गेवेज्जकप्पातीयत्ते पुणरवि गेवेज्जकप्पातीयत्ते वेज्जप्पातीय-वेउब्विय- सरीरप्पयोगबंधंतरं कालओ केवचिरं होइ ? उ. गोयमा ! सव्वबंधंतरं जहण्णेणं बावीसं सागरोवमाइं वासपुहत्तमब्भहियाई, उक्कोसेणं अणंतं कालं वणस्सइकालो । देसबंधंतरं जहणेणं वासपुहतं, उक्कोसेणं arrasकालो । प. जीवस्स णं भंते! अणुत्तरोववाइयत्ते नो अणुत्तरोववाइयत्ते पुणरवि अणुत्तरोववाइयत्ते अणुत्तरोववाइय वेउव्वियसरीरप्पयोगबंधंतरं कालओ haचिरं होइ ? उ. गोयमा ! सव्वबंधंतरं जहण्णेणं एक्कतीसं सागरोवमाइं वासपुहत्तमब्भहियाई, उक्कोसेणं संखेज्जाई सागरोवमाई । Jain Education International For Private ૨૫૬૯ શેષ સમગ્ર કથન પૂર્વે કહ્યું એ પ્રમાણે સમજવું જોઈએ. પ્ર. ભંતે ! આનત દેવલોકમાં દેવરૂપે ઉત્પન્ન થયેલ કોઈ દેવ (ત્યાંથી આવીને) આનત દેવલોક સિવાયના બીજા અન્ય સ્થાને ઉત્પન્ન થઈ ત્યાંથી મરીને પુનઃ આનત દેવલોકમાં દેવરૂપે ઉત્પન્ન થાય તો એ આનતદેવના વૈક્રિય શરીર પ્રયોગબંધનો અંતરકાળ કેટલા કાળ સુધીનો હોય છે ? ઉ. ગૌતમ ! એના સર્વબંધનું અંતર જધન્ય વર્ષ પૃથક્ત્વ અધિક અઢાર સાગરોપમનું અને ઉત્કૃષ્ટ અનંતકાળ (વનસ્પતિકાય)નું હોય છે. દેશબંધનું અંતરકાળ જઘન્ય વર્ષ-પૃથક્ત્વ અને ઉત્કૃષ્ટ અનંતકાળ (વનસ્પતિકાય)નું હોય છે. આ જ પ્રમાણે અચ્યુત દેવલોક પર્યંતના દેવોનું અંતર સમજવું જોઈએ. વિશેષ – જેની જેટલી જઘન્ય સ્થિતિ હોય એના સમગ્ર બંધનું અંતર એનાથી વર્ષ-પૃથક્ત્વ અધિક સમજવું જોઈએ. શેષ સમગ્ર કથન પૂર્વવત્ સમજવું જોઈએ. પ્ર. ભંતે ! ત્રૈવેયક કલ્પાતીતરૂપે ઉત્પન્ન થયેલ કોઈ દેવ (ત્યાંથી ચ્યવીને) ત્રૈવેયક કલ્પાતીત દેવલોક સિવાયના બીજા અન્ય સ્થાને ઉત્પન્ન થાય અને પછી ત્યાંથી મરીને પુનઃ ત્રૈવેયક કલ્પાતીત દેવલોકમાં દેવરૂપે ઉત્પન્ન થાય તો એનો પ્રૈવેયક કલ્પાતીત વૈક્રિય-શરીર-પ્રયોગબંધનો અંતકાળ કેટલાકાળ (સમય) સુધીનો હોય છે ? ઉ. ગૌતમ ! સર્વબંધનું અંત૨ જઘન્યતઃ વર્ષ પૃથક્ત્વ અધિક બાવીસ સાગરોપમનું અને ઉત્કૃષ્ટ અનંતકાળ (વનસ્પતિકાય)નું હોય છે. દેશબંધનું અંતર જન્ય વર્ષપૃથ અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાયનું હોય છે. પ્ર. ભંતે ! અનુત્તરોપપાતિક દેવરૂપે ઉત્પન્ન થયેલ દેવ (ત્યાંથી ચ્યવીને) અનુત્તરોપપાતિક દેવો સિવાયના બીજા સ્થાને ઉત્પન્ન થઈ જાય અને પછી ત્યાંથી મરીને ફરી અનુત્તરોપપાતિક દેવરૂપે ઉત્પન્ન થાય તો અનુત્તરોપપાતિક દેવના વૈક્રિયશરીર પ્રયોગ બંધનું અંતર કેટલા કાળનું હોય છે ? ઉ. ગૌતમ ! એના સર્વબંધનું અંતર જધન્ય વર્ષ પૃથક્ત્વ અધિક એકત્રીસ સાગરોપમનું અને ઉત્કૃષ્ટ સંખ્યાત સાગરોપમનું હોય છે. Personal Use Only www.jainelibrary.org
SR No.001951
Book TitleDravyanuyoga Part 4
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2004
Total Pages814
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy