SearchBrowseAboutContactDonate
Page Preview
Page 544
Loading...
Download File
Download File
Page Text
________________ પુદ્દગલ-અધ્યયન વ -ખાવ- ગહેસત્તમા णवरं - देसबंधे जस्स जा जहन्निया ठिई सा तिसमयूणा कायव्वा, जा च उक्कोसिया सा समयूणा । पंचिंदियतिरिक्खजोणियाणं मणुस्साण य जहा वाउक्काइयाणं । असुरकुमार-नागकुमार- जाव- अणुत्तरोववाइयाणं जहा नेरइयाणं । णवरं जस्स जा ठिई सा भाणियव्वा -जावअणुत्तरोववाइयाणं सव्वबंधे एक्कं समयं, देसबंधे एक्कतीसं सागरोवमाइं तिसमयूणाई, उक्कोसेणं तेत्तीसं सागरोवमाई समयूणाई | વિયા. સ. ૮, ૩. ૧, મુ. ૬૬-૭૦ १२२. वेउब्वियसरीरप्पयोग बंधंतरं काल परूवणं - प. वेउव्वियसरीरप्पयोगबंधंतरं णं भंते ! कालओ haचिरं होइ ? उ. गोयमा ! सव्वबंधंतरं जहण्णेणं एक्कं समयं, उक्कोसेणं अणतं कालं, अनंताओ ओसप्पिणी उस्सप्पिणीओ -ખાવ- આવળિયા અસંવેપ્નમાનો एवं सबंधंतरं पि । प. वाउक्काइय-वेउव्वियसरीरप्पयोगबंधंतरं णं भंते! कालओ केवचिरं होइ ? उ. गोयमा ! सव्वबंधंतरं जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं पलिओवमस्स असंखेज्जइभागं । एवं सबंधंतरं पि । ૫. તિરિવનોળિય-પંવિંયિ-વેXિયસરીરप्पयोगबंधंतरं णं भंते! कालओ केवचिरं होइ ? उ. गोयमा ! सव्वबंधंतरं जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं पुव्वकोडीपुहत्तं । Jain Education International ૧૨૨, ૨૫૬૭ આ જ પ્રમાણે અધઃસપ્તમ નરકપૃથ્વી પર્યંત સમજવું જોઈએ. વિશેષ – જેની જેટલી જઘન્ય (આયુ) સ્થિતિ હોય એમાં ત્રણ સમય કમ (ઓછો) જધન્ય દેશબંધ તથા જેની જેટલી ઉત્કૃષ્ટ (આયુ) સ્થિતિ હોય એમાં એક સમય કમ (ઓછો) ઉત્કૃષ્ટ દેશબંધ સમજવો જોઈએ. પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યોનું કથન વાયુકાયિકને સમાન સમજવું જોઈએ. અસુરકુમાર-નાગકુમારોથી અનુત્તરોપપાતિક દેવો પર્યંતનું કથન નૈયિકને અનુરૂપ સમજવું જોઈએ. વિશેષ – જેની જેટલી સ્થિતિ હોય એની એટલી જ કહેવી જોઈએ, અનુત્તરોપપાતિક દેવો પર્યંતનો સર્વબંધ એક સમય સુધીનો હોય છે. દેશબંધ જધન્ય ત્રણ સમય કમ એકત્રીસ સાગરોપમ અને ઉત્કૃષ્ટ એક સમય કમ તેત્રીસ સાગરોપમ સુધીનો હોય છે. વૈક્રિય શરીર પ્રયોગ બંધના અંતરકાળનું પ્રરૂપણ : પ્ર. ભંતે ! વૈક્રિય શરીર - પ્રયોગબંધનો અંતકાળ કેટલા કાળ સુધીનો હોય છે ? ઉ. ગૌતમ ! એના સર્વબંધનું અંતર જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અનંતકાળ છે અને અનંત ઉત્સર્પિણીઅવસર્પિણી -યાવત્ -આવલિકાના અસંખ્યાતમા ભાગના સમયની બરાબર છે. આ જ પ્રમાણે દેશબંધનું અંતર પણ સમજવું જોઈએ. પ્ર. ભંતે ! વાયુકાયિક વૈક્રિય શરીર - પ્રયોગ બંધનો અંતર કાળ કેટલા કાળનો હોય છે ? ઉ. ગૌતમ ! એના સર્વબંધનું અંતર (સ્વકાયની અપેક્ષાએ) જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પલ્યોપમના અસંખ્યાતમા ભાગનું હોય છે. આ જ પ્રમાણે દેશબંધનું અંતર પણ સમજવું જોઈએ. પ્ર. ભંતે ! તિર્યંચયોનિક - પંચેન્દ્રિય - વૈક્રિય શરીર પ્રયોગબંધનો અંતર કાળ કેટલા કાળનો હોય છે ? ઉ. ગૌતમ ! એના સર્વબંધનું અંતર જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પૂર્વકોટિ પૃથનું હોય છે. For Private Personal Use Only www.jainelibrary.org
SR No.001951
Book TitleDravyanuyoga Part 4
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2004
Total Pages814
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy