SearchBrowseAboutContactDonate
Page Preview
Page 542
Loading...
Download File
Download File
Page Text
________________ મુદ્દગલ-અધ્યયન ૨૫૫ 1. વેવિયસીરપૂન વિંધે મંત! વાસ મૂક્સ उदएणं? ૩. નાયમાં ! વરિય-સનો-સવથાણ ગાવ आउयं वा लद्धिं वा पडुच्च वेउब्वियसरीरप्पयोगनामाए कम्मस्स उदएणं वेउब्बियसरीरप्पयोगबंधे। प. वाउक्काइयएगिंदियवेउब्वियसरीरप्पयोगबंधे णं भंते ! कस्स कम्मस्स उदएणं ? ૩. ગયા ! વરિચ-સનોન- સવU -ગાવआउयं वा, लद्धिं वा पडुच्च वाउक्काइय एगिंदियवेउब्वियसरीरप्पयोग नामाए कम्मस्स उदएणं वाउक्काइय एगिदिय वेउब्विय सरीरप्पयोगबंधे। प. रयणप्पभापुढविने रइयपंचिंदियवे उब्विय सरीरप्पयोगबंधे णं भंते! कस्स कम्मस्स उदएणं? उ. गोयमा! वीरिय-सजोग-सदव्वयाए-जाव-आउयं वा पडुच्च रयणप्पभापुढवि पंचिंदिय वेउब्विय सरीरप्पयोगनामाए कम्मस्स उदएणं रयणप्पभापुढवि पंचिंदिय वेउब्वियसरीरप्पयोग बंधे । હવે –ગાવ-મહેસમા પ્ર. ભંતે ! વૈક્રિય શરીર-પ્રયોગ બંધ કયા કર્મના ઉદય વડે થાય છે ? ગૌતમ!સવીર્યતા, સયોગતા, સદ્રવ્યતા -ચાવતુઆયુષ્ય અને લબ્ધિ વડે તથા વૈક્રિય શરીર પ્રયોગ નામ કર્મના ઉદય વડે વૈક્રિય શરીર પ્રયોગ બંધ થાય છે. પ્ર, ભંતે ! વાયુકાયિક – એકેન્દ્રિય - વૈક્રિય શરીર પ્રયોગ બંધ કયા કર્મના ઉદય વડે થાય છે ? ઉ. ગૌતમ! સવાર્યતા, સયોગતા, સદ્દદ્રવ્યતા -વાવ આયુષ્ય અને લબ્ધિ વડે તથા વાયુકાયિક-એકેન્દ્રિયવૈક્રિય શરીર પ્રયોગ નામકર્મના ઉદય વડે વાયુકાયિક એકેન્દ્રિય વૈક્રિય શરીરમયોગ બંધ થાય છે. પ્ર. ભંતે ! રત્નપ્રભા પૃથ્વી નૈરયિક - પંચેન્દ્રિય - વૈક્રિય શરીર પ્રયોગ બંધ કયા કર્મના ઉદય વડે થાય છે? ગૌતમ ! સવાર્યતા, સયોગતા, સદુદ્રવ્યતા વ્યાવઆયુષ્ય વડે તથા રત્નપ્રભા પૃથ્વી નૈરયિક - પંચેન્દ્રિય - વૈક્રિય શરીર પ્રયોગ નામકર્મના ઉદય વડે રત્નપ્રભા પૃથ્વી નૈરયિક પંચેન્દ્રિય વૈક્રિય શરીર પ્રયોગ બંધ થાય છે. આ જ પ્રમાણે અધસપ્તમ પૃથ્વી પર્યત સમજવું જોઈએ. પ્ર. ભંતે ! તિર્યંચયોનિક પંચેન્દ્રિય વૈક્રિય શરીર, પ્રયોગ બંધ કયા કર્મના ઉદય વડે થાય છે ? ઉ. ગૌતમ! સવાર્યતા, યોગતા, સદ્ભવ્યતા -વાવ આયુષ્ય અને લબ્ધિ વડે તથા તિર્યંચયોનિક પંચેન્દ્રિય વૈક્રિયશરીર પ્રયોગ નામકર્મમા ઉદય વડે તિર્યંચયોનિક પંચેન્દ્રિય વૈક્રિયશરીર પ્રયોગબંધ થાય છે. પ્ર. ભંતે ! મનુષ્ય - પંચેન્દ્રિય - વૈક્રિયશરીર પ્રયોગબંધ કયા કર્મના ઉદય વડે થાય છે ? ઉ. ગૌતમ ! પૂર્વે કહ્યું તે પ્રમાણે સમજવું જોઈએ. પ્ર. ભંતે ! અસુરકુમાર - ભવનવાસીદેવ – પંચેન્દ્રિય વૈક્રિયશરીર પ્રયોગબંધ કયા કર્મના ઉદય વડે થાય છે ? ઉ. ગૌતમ ! જે પ્રમાણે રત્નપ્રભા પૃથ્વીના નૈરયિક વિષયક કથન કર્યું છે એ જ પ્રમાણે અહીંયા સમજવું જોઈએ. આ જ પ્રમાણે સ્વનિતકુમાર પર્વત સમજવું જોઈએ. આ જ પ્રમાણે વાણવ્યંતર દેવોને માટે પણ સમજવું જોઈએ. प. तिरिक्खजोणियपंचिंदियवेउब्वियसरीरप्पयो गबंधे णं भंते ! कस्स कम्मस्स उदएणं? યમાં ! વરિચ-સનો-સવયા-નાआउयं वा लद्धिं वा पडुच्च तिरिक्खजोणिय पंचिंदिय वेउब्बिय सरीरप्पयोग नामाए कम्मस्स उदएणं तिरिक्खजोणिय पंचिंदिय वेउब्विय सरीरप्पयोग बंधे। प. मणुस्सपंचिंदियवेउब्बियसरीरप्पयोग बंधे णं भंते ! कस्स कम्मस्स उदएणं? ૩. યમ! જેવા असुरकूमारभवणवासिदेवपंचिंदियवेउब्बिय- सरीरप्पयोग बंधे णं भंते ! कस्स कम्मस्स उदएणं? उ. गोयमा ! जहा रयणप्पभापुढवि नेरइया। પૂર્વ નાવ થયિકુમાર एवं वाणमंतरा वि। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001951
Book TitleDravyanuyoga Part 4
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2004
Total Pages814
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy