SearchBrowseAboutContactDonate
Page Preview
Page 534
Loading...
Download File
Download File
Page Text
________________ પુદ્દગલ-અધ્યયન २. साईए वा अपज्जवसिए, ३. साईए वा सपज्जवसिए । १. तत्थ णं जे से अणाईए अपज्जवसिए से णं अहं जीवमज्झपएसाणं । तत्थ विणं तिहं- तिन्हं अणाईए अपज्जवसिए, सेसाणं साईए । २. तत्थ णं जे से साईए अपज्जवसिए से णं सिद्धाणं, ३. तत्थ णं जे से साईए सपज्जवसिए से गं चउव्विहे पण्णत्ते, तं जहा . માવળબંધે, ૨. અલ્જિયાવળબંધ, રૂ. સરીરબંધે, ૪. સરીરયો વંધે ૧. . તે િતં મંતે ! આછાવળબંધે ? ૩. ગોયમા! આજાવાવષે-નું તમારાળ વા, દ્દ भाराण वा, पत्तभाराण वा, पलालभाराण वा, વેલ્બમારા વાવેત્તજીયા-વાળ-વરત્ત-રષ્ન-વૃત્તિकुस - दब्भमादिएहिं आलावणबंधे समुप्पज्जइ, से जहन्नेणं अंतोमुहुत्तं, उक्कोसेणं संखेज्जं कालं । सेतं आलावणबंधे । ૬. ૨. તે નિં તં ભંતે ! અયિાવળવંધે ? ૩. ગોયમા ! અજ્જિયાવળવંધે ષડવિન્ને વખતે, तं जहा ૨. જેસળાબંધે, રૂ. સમુયવધે, 7. . તે નિંત અંતે ! તેસળાનંધે? उ. गोयमा ! लेसणाबंधे-जं णं कुड्डाणं कुट्टिमाणं ૨. ઉન્નયત્રંથે, ૪. સાદુળબંધે खंधाणं पासायाणं कट्ठाणं चम्माणं घडाणं पडाणं काणं छुहा - चिक्खल्लसिलेस लक्ख-महुसित्थमाइएहिं लेसणएहिं बंधे 'समुप्पज्जइ, से जहन्नेणं अंतोमुहुत्तं, उक्कोसेणं संखेज्जं कालं, से तं सणाबंधे । ૬. ૨. તે વિં તું ભંતે ! ઉન્નયવંધે ? ૩. ગોયમા!ૐયબંધે, ખંજંતરાસીખવા, કરાસીન વા, પત્તરાસીન વા, સુતરાસી વા, મુસરાસીન वा, गोमयरासीण वा, अवगररासीण वा उच्चएणं बंधे समुप्पज्जइ, Jain Education International પ્ર. ઉ. ૨. સાદિ - · અપર્યવસિત, પ્ર. ઉ. ૩. સાદિ - સપર્યવસિત. = ૨૫૫૭ ૧. આમાંથી જે અનાદિ-અપર્યવસિત છે, તે જીવના આઠ મધ્યપ્રદેશોનો હોય છે. એમાં પણ ત્રણ-ત્રણ પ્રદેશોનો અનાદિ-અપર્યવસિત બંધ છે, શેષનો સાદિ (અપર્યવસિત) બંધ છે. ૨. આ ત્રણેમાં જે સાદિ-અપર્યવસિત બંધ છે તે સિદ્ધોનો હોય છે. ૩. જે સાદિ-સપર્યવસિત બંધ છે, તે ચાર પ્રકારના કહેવામાં આવ્યા છે, જેમકે - ૧. આલાપન બંધ, ૨. અલ્લિકાપન બંધ, ૩. શરીર બંધ, ૪. શરીર પ્રયોગ બંધ. ૧, ભંતે ! આલાપન બંધ કોને કહેવાય છે ? ગૌતમ ! ઘાસ, લાકડું, પાંદડા, પલાલ અને વેલના ભારાને, નેતરની છાલ, લતાઓથી ચામડાંનું બનેલું મોટું દોરડું, રજ્જુ (દોરડું), વેલ, કુશ, નાળિયેરની ચોટલી (જટા) વગેરે વડે બાંધવાને આલાપન બંધ કહેવાય છે. આ બંધ જઘન્ય અતંર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સંખ્યાતકાળ સમય સુધી રહે છે. આ આલાપન બંધનું સ્વરૂપ છે. પ્ર.૨, ભંતે ! અલ્લિકાપન બંધ કોને કહેવાય છે ? ઉ. ગૌતમ ! અલ્લિકાપન બંધ ચાર પ્રકારના કહેવામાં આવ્યા છે, જેમકે - ૧. શ્લેષણા બંધ, ૨. ઉચ્ચય બંધ, ૩. સમુચ્ચય બંધ, ૪. સંહનન બંધ. ૧. ભંતે ! શ્લેષણા બંધ કોને કહેવાય છે ? ગૌતમ ! ભીંત, આંગણું, થાંભલાઓ, મહેલો, લાકડું, ચામડું, ઘડા (માટીના વાસણ), વસ્ત્ર અને ચટાઈઓને, ચૂનો, કીચડ (કાદવ), લેપ, લાખ, મીણ વગેરે દ્રવ્યો વડે વિલેપન કરવું એને શ્લેષણાબંધ કહેવાય છે. For Private Personal Use Only આ બંધ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સંખ્યાતકાળ સુધી રહે છે. આ શ્લેષણાબંધનું સ્વરૂપ છે. પ્ર.૨, ભંતે ! ઉચ્ચયબંધ કોને કહેવાય છે ? ઉ. ગૌતમ ! ઘાસનો ઢગલો, લાકડાંનો ઢગલો, પાંદડાનો ઢગલો, તુષ(ડાંગરનું ફોતરું)નો ઢગલો, ભૂષાનો ઢગલો, ગોમય (ઘોડાની લીદનો)ઢગલો, ઉકરડાંનો ઊંચો ઢગલો ક૨વામાં આવે છે એને ઉચ્ચયબંધ કહેવાય છે. www.jainelibrary.org
SR No.001951
Book TitleDravyanuyoga Part 4
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2004
Total Pages814
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy