SearchBrowseAboutContactDonate
Page Preview
Page 526
Loading...
Download File
Download File
Page Text
________________ પુદ્ગલ-અધ્યયન ૨૫૪૯ तिण्णि परमाणु पोग्गला एगयओ साहण्णंति । प. कम्हा तिण्णि परमाणु पोग्गला एगयओ साहण्णंति? ત્રણ પરમાણુ-પુદ્ગલ એકી સાથે ચોંટી જાય છે. પ્ર. ત્રણ પરમાણુ-પુદ્ગલ એકી સાથે કેમ ચોંટી જાય उ. तिण्हं परमाणु पोग्गलाणं अत्थि सिणेहकाए, ઉ. ત્રણે પરમાણુ પુદ્ગલોમાં ચીકાશ છે, तम्हा तिण्णि परमाणु पोग्गला एगयओ साहण्णंति। એટલા માટે ત્રણ પરમાણુ-પુદ્ગલ એકી સાથે ચોટી જાય છે. ते भिज्जमाणा दुहा वि, तिहा वि कज्जति । ત્રણ પરમાણુ-પુદ્ગલોના બે વિભાગ પણ થાય છે અને ત્રણ વિભાગ પણ થાય છે, दुहा कज्जमाणा બે વિભાગ કરવામાં આવે તો - एगयओ परमाणु पोग्गले, એક તરફ એક પરમાણુ પુદ્ગલ રહે છે. एगयओ दुपएसिए खंधे भवइ । એક તરફ એક દ્વિપ્રદેશી ઢંધ હોય છે. तिहा कज्जमाणा ત્રણ વિભાગ કરવામાં આવે તો - तिण्णि परमाणु पोग्गला भवंति, ત્રણ પરમાણુ- પુદ્ગલ થાય છે. एवं चत्तारि। આ જ પ્રમાણે ચાર પરમાણુ-પુદગલો સંબંધિત પણ સમજવું જોઈએ. पंच परमाणु पोग्गला एगयओ साहण्णंति, પાંચ પરમાણુ-પુદગલ એકી સાથે ચોંટી જાય છે. एगयओ साहण्णित्ता खंधत्ताए कज्जंति, એકી સાથે ચોંટીને અંધ બને છે, खंधे वि यणं से असासए सया समियं उवचिज्जइ य તે અંધ અશાશ્વત છે અને તે સર્વદા સમ્યક્ પ્રકારે अवचिज्जइ य। ઉપચય (બુદ્ધિ) તથા અપચય (હાનિ)ને પ્રાપ્ત - વિચા. સ. ૨, ૩. ? , મુ. ? १०६. निक्खेव विहिणा खंधस्स परूवणं ૧૦૬. નિક્ષેપ (ચાસ) વિધિ વડે સ્કંધનું પ્રરૂપણ : g, સેવિં તે વધે? પ્ર. સ્કંધનું શું સ્વરૂપ છે ? उ. खंधे चउबिहे पण्णत्ते, तं जहा ઉ. સ્કંધ ચાર પ્રકારના કહેવામાં આવ્યા છે, જેમકે - ૨. નામઉધે, ૨. વાવિધે, ૧. નામસ્કંધ, ૨. સ્થાપના સ્કંધ, રૂ. વધે, ૪. ભાવવંદે ! ૩. દ્રવ્યસ્કંધ, ૪. ભાવસ્કંધ. g, સે કિં તે નામ વધે? પ્ર. નામ સ્કંધનું સ્વરૂપ શું છે ? उ. नामखंधेजस्सणंजीवस्स वा अजीवस्स वा-जाव- ઉ. જ્યારે કોઈ જીવ અથવા અજીવનું -વાવखंधे ति णामं कज्जइ. से तं णामखंधे। સ્કંધ' એમ નામ રાખવામાં આવે તો એ નામસ્કંધ કહેવાય છે. . જે વિં તે વVIવધે ? પ્ર. સ્થાપના સ્કંધનું સ્વરૂપ શું છે ? उ. ठवणाखंधे जण्णं कट्ठकम्मे वा-जाव- वराडे इ वा ઉ. કાષ્ઠકર્મ -યાવત- કોડીમાં એક અથવા અનેક एगो वा अणेगा वा सब्भावठवणाए वा असब्भा સ્કંધની સદૂભાવરૂપે કે અસદ્દભાવરૂપે સ્થાપના वठवणाए वा खंधे इठवणा ठविज्जइ, से तं કરવામાં આવે છે તે સ્થાપના સ્કંધ છે. વાવંદે ! प. णाम-ठवणाणं को पइविसेसो ? પ્ર. નામ અને સ્થાપના વચ્ચે શું અંતર છે ? उ. नामं आवकहियं ठवणा इत्तरिया वा होज्जा ઉ. નામ-વસ્તુના દીર્ઘકાલીન અસ્તિત્વ સુધી કાયમ आवकहिया वा। રહે છે પરંતુ સ્થાપના-અલ્પકાલીન અને દીર્ઘકાલીન બંને પ્રકારની હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001951
Book TitleDravyanuyoga Part 4
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2004
Total Pages814
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy