SearchBrowseAboutContactDonate
Page Preview
Page 473
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૯૬ દ્રવ્યાનુયોગ ભાગ-૪ खामित्ता संजमेणं तवसा अप्पाणं भावेमाणे विहरइ। આ પ્રમાણે ક્ષમાયાચના કરીને તેઓ નારદપુત્ર - વિચા. સ. ૬, ૭૮, મુ. ૧- અણગાર સંયમ અને તપ વડે પોતાના આત્મ ભાવમાં રમણ કરતા-કરતા વિચરણ કરવા લાગ્યા. ૫૬. વકીલાપુ બાપત્તા પાછા ફરવ- ૫૬. ચોવીસ દંડકોમાં સુખકારી - દુઃખકારી વગેરે મુદ્દગલોનું પ્રરૂપણ : प. द.१.नेरइयाणं भंते ! किं अत्ता पोग्गला, अणत्ता પ્ર. ૬.૧. અંતે ! નરકવાસીઓના સુખકારક પુદ્ગલ પાત્રા ? હોય છે કે દુ:ખકારક પુદ્ગલ હોય છે ? उ. गोयमा ! नो अत्ता पोग्गला, अणत्ता पोग्गला । ઉ. ગૌતમ ! તેઓને સુખકારક પુદ્ગલ હોતા નથી, પરંતુ દુઃખકારક પુદ્ગલ હોય છે. ૫. તે ૨. અસુરકુમાર મંતે ! િમત્તા નાના, પ્ર. .૨. અંતે ! અસુરકુમારોને સુખકારક પુદ્ગલ अणत्ता पोग्गला? હોય છે કે દુઃખકારક પુદગલ હોય છે ? उ. गोयमा ! अत्ता पोग्गला, णो अणत्ता पोग्गला। ઉ. ગૌતમ ! તેઓને સુખકારક પુદગલ હોય છે. દુઃખકારક પુદ્ગલ હોતા નથી. . રૂ. કે -ગાવ-થરમારા ૬.૩-૧૧. આ જ પ્રમાણે સ્વનિતકુમારો સુધી સમજવું જોઈએ. 1. ૨, ૨. પુદ્ધવિદ્યા મંતે ! જિં સત્તા પર ત્રિી, પ્ર. ૮,૧૨, ભંતે ! પૃથ્વીકાયિક જીવોને સુખકારક अणत्ता पोग्गला? પુદ્ગલ હોય છે કે દુઃખકારક પુદ્ગલ હોય છે ? गोयमा ! अत्ता वि पोग्गला, अणत्ता वि पोग्गला। ગૌતમ ! એમને સુખકારક પુદ્ગલ પણ હોય છે અને દુઃખકારક પુદ્ગલ પણ હોય છે. સં. ૨૨-૨૨. પર્વ -નાત-મજુસ્સાને / દ,૧૩-૨૧. આ જ પ્રમાણે (અકાયિક જીવોથી) મનુષ્યો પર્યત સમજવું જોઈએ. હૃ. ૨૨-૨૪. વાતર-સિર-વેરાળિયા ૬. ૨૨-૨૪. વાણવ્યત્તર, જ્યોતિષ્ક અને जहा असुरकुमाराणं। દ્વિમાનિકોના પુદગલોને માટે અસરકારોની જેમ સમજવું જોઈએ. जहा अत्ता भणिया तहा इट्ठा वि भाणियव्वा । જે પ્રમાણે સુખકારક પુદગલોને માટે કહ્યું તે જ પ્રમાણે ઈષ્ટ (હિતકારી) પુદ્ગલોને માટે પણ સમજવું જોઈએ. एवं कंता वि, पिया वि, मणुन्ना वि, मणामा वि એજ પ્રમાણે કાન્ત (ઈચ્છનીય), પ્રિય, મનોજ્ઞ भाणियब्बा। તથા મનામ પુદગલોના વિષયમાં પણ સમજવું જોઈએ. एए पंच दंडगा। આ પાંચ દંડક છે. - વિચા. સ. ૧૪, ૩. ૧, મુ. ૪-૧૨ ૧૭. રિયવિસાવ પાત્રાને પરોપરે પરિણામ પર - ૫૭. ઈન્દ્રિય વિષયરૂપ પુદ્ગલોના પરસ્પર પરિણમનનું પ્રરૂપણ : ૪. વિદે અંતે ! રિયવિસા વોરા પરિણાને પ્ર. ભંતે ! ઈન્દ્રિયોના વિષયભૂત પુદ્ગલ પરિણામ કેટલા પ્રકારે કહેવામાં આવ્યું છે ? ૩. ગોચમપંવિ રિયવિસઈ જાત પરિણામે ઉ. ગૌતમ ! ઈન્દ્રિયોના વિષયભૂત પુદ્ગલ પરિણામ पण्णत्ते, तं जहा પાંચ પ્રકારે કહેવામાં આવ્યું છે, જેમકે - ૨. સૌદ્ધિવિસU -નવિ- ૬. હાસિક્રિયવિસU | ૧. શ્રોતેન્દ્રિય વિષય -ચાવત-૫, સ્પર્શેન્દ્રિય વિષય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001951
Book TitleDravyanuyoga Part 4
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2004
Total Pages814
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy