SearchBrowseAboutContactDonate
Page Preview
Page 467
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૯૦ દ્રવ્યાનુયોગ ભાગ-૪ ५१. पयोगपरिणयाइपोग्गलाणं अप्पाबहुयं ૫૧. પ્રયોગ પરિણતાદિ પુગલોનું અલ્પબદુત્વ : प. एएसि णं भंते ! पोग्गलाणं पओगपरिणयाणं પ્ર. ભંતે ! પ્રયોગ પરિણત, મિશ્ર પરિણત અને मीसापरिणयाणं वीससापरिणयाण य कयरे વિશ્રસા પરિણત આ પુદ્ગલોમાં કોણ કોનાથી कयरेहिंतो अप्पा वा -जाव-विसेसाहिया वा ? અલ્પ -વાવ- વિશેષાધિક છે ? ૩. નીયમ ! ૨. સત્યવ પત્રિા મોરિયા, ઉ. ગૌતમ! ૧. સૌથી અલ્પ પુદ્ગલ પ્રયોગ પરિણત છે, ૨. મીસાપરિયા મviતાળા, ૨. (એનાથી) મિશ્ર પરિણત અનંતગણા છે, રૂ. વીસાપરિયા જતા ૩. (એનાથી) વિશ્રસા પરિણત અનંતગણા છે. -વિયા. સ. ૮, ૩. ૧, . ૨૨ ५२. अच्छिन्न पोग्गलाणे चलण कारणं પર. અચ્છિન્ન પુદ્ગલોના ચલિત થવાનાં કારણ : तिहिं ठाणेहिं अच्छिन्ने पोग्गले चलेज्जा, तं जहा અચ્છિન્ન (સ્કંધ) પુદ્ગલ (સંલગ્ન)ત્રણ કારણો વડે ચલિત થાય છે, જેવી રીતે - ૨. મારિન્નમને વા વરાત્રે રન્ના, ૧. જીવો દ્વારા આકર્ષિત કરવામાં આવતા પુદ્ગલ ચલાયમાન થાય છે. २. विउव्वमाणे वा पोग्गले चलेज्जा, ૨. વિફર્વણા કરવામાં આવતા પુદગલ ચલિત થાય છે. ३. ठाणाओ ठाणं संकामेज्जमाणे वा पोग्गले चलेज्जा। ૩. એક સ્થાનેથી બીજે સ્થાને સંચારિત કરવામાં આવતા - ટાઇr. . ૨, ૩. ૨, સુ. ૧૪૬ પુદ્ગલ ચલાયમાન થાય છે. दसहिं ठाणेहिं अच्छिन्ने पोग्गले चलेज्जा, तं जहा- દસસ્થાનો વડે અચ્છિન્ન પુદ્ગલ ચલાયમાન થાય છે, જેવી રીતે - ૨. મારિન્ગમા વ વત્કૃષ્ણા, ૧, આહારરૂપે ગ્રહણ કરવામાં આવતું પુદગલ ચલાયમાન થાય છે. ૨. રિમેક્નમને વા વન્સેન્ના, ૨. પરિણામરૂપે પરિણમિત કરવામાં આવતું પુદ્ગલ ચલાયમાન થાય છે. રૂ. ૩સ્સસિગ્નમાળે વા વન્સેન્ના, ૩, ઉચ્છવાસરૂપે ગ્રહણ કરવામાં આવતું પુદ્ગલ ચલાયમાન થાય છે. ૪. નિસિબ્બમને વા વન્સેન્ગા, ૪. નિચ્છવાસરૂપે બહાર કાઢવામાં આવતું પુદ્ગલ ચલાયમાન થાય છે. ૬. વે૨ેન્જમા વ વલ્લેષ્મા, ૫. વેદના અનુભવી રહેલ પુદ્ગલ ચલાયમાન થાય છે. ६. णिज्जरिज्जमाणे वा चलेज्जा, ૬. નિરા કરવામાં આવતું પુદગલ ચલાયમાન થાય છે ७. विउविज्जमाणे वा चलेज्जा, ૭. વૈક્રિય શરીર (બનાવટી શરીર) રૂપે પરિણત થઈ રહેલ પુદ્ગલ ચલિત થાય છે. ૮. રિયારિન્નમને વા વન્સેન્ગા, ૮. સંભોગ કરતી વેળાએ પુદ્ગલ ચલાયમાન થાય છે. ૬. નવાક્ વા વન્સેના, ૯. શરીરમાં યક્ષનો પ્રવેશ થવાથી પુદ્ગલ ચલાયમાન થાય છે. १०. वायपरिगए वा चलेज्जा। ૧૦. (શરીરના) વાયુથી પ્રેરિત પુદ્ગલ ચલાયમાન - ટાઈ. સ. ૭૦, મુ. ૭૦ ૭ થાય છે. જરૂ. વિવિપરાને તાત્કાજે શ્રેષા ય સતા પણ- ૫૩. વિવિધ પ્રકારના પુગલો અને સ્કંધના અનંતત્વનું પ્રરૂપણ: एगपएसोगाढा पोग्गला अणंता पण्णत्ता, એક પ્રદેશને આશ્રિત પુદ્ગલ અનંત કહેવામાં આવ્યા છે. एवमेगसमयठिईया पोग्गला अणंता पण्णत्ता, એક સમયની સ્થિતિયુક્ત પુદગલ અનંત કહેવામાં આવ્યા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001951
Book TitleDravyanuyoga Part 4
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2004
Total Pages814
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy