SearchBrowseAboutContactDonate
Page Preview
Page 407
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૩૦ દ્રવ્યાનુયોગ ભાગ-૪ उ. गोयमा ! पंच वण्णे दुगंधे पंचरसे चउफासे पन्नत्ते। ઉગૌતમ ! આ બધા પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ અને ચાર સ્પર્શયુક્ત કહેવામાં આવ્યા છે. प. अहभंते! पेज्जेदोसे कलहे-जाव-मिच्छादसणसल्ले ભંતે ! પ્રેમ-રાગ, દ્વેષ, કલહ -ચાવત-મિથ્યાદર્શન एस णं कतिवण्णे -जाव- कतिफासे पण्णत्ते? શલ્ય પર્યત (આ બધા પાપસ્થાન) કેટલા વર્ણ -ચાવતુ- કેટલા સ્પર્શયુક્ત કહેવામાં આવ્યા છે ? उ. गोयमा! पंच वण्णे, दुगंधे, पंच रसे, चउफासेपण्णत्ते। ઉ. ગૌતમ ! એ બધા પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ - વિચા. સ. ૧૨, ૩, ૬, . ૨-૭ અને ચાર સ્પર્શયુક્ત કહેવામાં આવ્યા છે ? ૨૨. પાડવાચા મારણ પાવાદ વિરમજુ વાળા ૧૨, પ્રાણાતિપાતાદિ અઢાર પાપસ્થાન વિરમણોમાં વર્ણાદિના अभाव परुवर्ण અભાવનું પ્રરૂપણ : प. अह भंते! पाणाइवायवेरमणे-जाव-परिग्गहवेरमणे, પ્ર. ભંતે ! પ્રાણાતિપાત-વિરમણ -ચાવતુ- પરિગ્રહकोहविवेगे-जाव-मिच्छादसणसल्लविवेगे एस णं વિરમણ તથા ક્રોધવિવેક -યાવત-મિથ્યાદર્શનશલ્ય સિવ -ગાવ-તિwાસે પુનત્તે ? વિવેક આ બધા કેટલા વર્ણ, કેટલી ગંધ, કેટલા રસ અને કેટલા સ્પર્શયુક્ત કહેવામાં આવ્યા છે ? ૩. સોયમાં ! સવો, ગધે, મર, 1 પત્તો ઉ. ગૌતમ ! (આ બધા)વર્ણરહિત, ગંધરહિત, રસરહિત - વિયા. સ. ૧૨, ૩, ૬, મુ. ૮ અને સ્પર્શરહિત કહેવામાં આવ્યા છે ? ૨૩. રૂરિયાઈ વુલુફાહgsળાકુવMડ ૧૩. ઔત્પાતિકી વગેરે ચાર બુદ્ધિઓ અવગ્રહાદિ અને अभाव परूवणं ઉત્થાનાદિમાં વર્ણાદિના અભાવનું પ્રરૂપણ : प. अह भंते! उप्पत्तिया वेणइया कम्मया पारिणामिया પ્ર. ભંતે!ઔત્પાતિકી, વૈનાયિકી, કાર્મિક અને પારિણામિકી ઈસ જે તિવUTT -ળવ-તિસા Tvyત્તા ? બુદ્ધિ કેટલા વર્ણ યાવતુ- કેટલા સ્પર્શયુક્ત કહેવામાં આવી છે ? ૩. યમ ! નવUT -ગાવ- માસા પન્ના | ઉ. ગૌતમ ! એ બુદ્ધિઓ વર્ણ યાવત- સ્પર્શરહિત કહેવામાં આવી છે. प. अह भंते ! उग्गहे ईहा अवाय धारणा एस णं ભંતે ! અવગ્રહ (અવધારણ), ઈહા (અવલોકન), कतिवण्णा -जाव- कतिफासा पण्णत्ता ? અવાય (પ્રાપ્તિ) અને ધારણા આ કેટલા વર્ણ -વાવ- કેટલા સ્પર્શયુક્ત કહેવામાં આવ્યા છે ? ૩. નવમા ! વUT -ળાવ- માસ પૂનત્તા | | ઉ. ગૌતમ ! એ વર્ણ ચાવતુ- સ્પર્શરહિત કહેવામાં આવ્યા છે. प. अह भंते ! उट्ठाणे कम्मे बले वीरिए पुरिसक्का- પ્ર. ભંતે ! ઉત્થાન, કર્મ, બલ, વીર્ય અને પુરુષકારरपरक्कमे एसणं कतिवण्णे-जाव-कतिफासेपण्णत्ता? પરાક્રમ એ કેટલાવર્ણ યાવત- કેટલા સ્પર્શયુક્ત કહેવામાં આવ્યા છે ? ૩. યમ! સવUTTI -ળાવ-મસા પુનત્તા ઉ. ગૌતમ ! એ વર્ણ યાવતુ- સ્પર્શરહિત કહેવામાં - વિચા. સ. ૨૨, ૩, ૬, ૬. ૬- આવ્યા છે. વાન્તરેલુગુવાવાઈuપુપુરવીર યાદવને- ૧૪, અવકાશાંતરો તનુવાતાદિ અને પૃથ્વીઓમાં વર્ણાદિનું પ્રરૂપણ : 1. સત્તને જે મંતે ! વાસંતરે રિવાજો -ગાવ- પ્ર. ભંતે ! સપ્તમ અવકાશાન્તર કેટલા વર્ણ –ચાવતુकतिफासे पण्णत्ते ? કેટલા સ્પર્શયુક્ત કહેવામાં આવ્યા છે ? ૩. ગયા ! નવો –નાવ- મારે પત્નો ઉ. ગૌતમ ! તે વર્ણ યાવતુ- સ્પર્શરહિત કહેવામાં આવ્યા છે. प. सत्तमेणं भंते ! तणुवाए कतिवण्णे -जाव-कतिफासे પ્ર. ભંતે ! સપ્તમ તનુવાત કેટલા વર્ણ યાવતુ- કેટલા સ્પર્શયુક્ત કહેવામાં આવ્યા છે ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001951
Book TitleDravyanuyoga Part 4
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2004
Total Pages814
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy