SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ સમુદ્દાત-અધ્યયન ५. असमोहया संखेज्जगुणा । ×. ૧૩-૨૦. ä ખાવ- તંત્યિ-તિનિોળિયા । ૐ. ૨૧. મનુસ્મા નહીં નીવા । णवरं-माणसमुग्घाएणं समोहया असंखेज्जगुणा । - ૫૧. ૧. ૨૬, સુ. ૨૪૨૨-૨૨૪૬ १८. केवलि समुग्धायस्स पओजणं कज्ज य परूवणंम्हाणं भंते! केवलि समुग्धायं गच्छंति ? ૬. उ. गोयमा ! केवलिस्स चत्तारि कम्मंसा अक्खीणा rasया अणिजिण्णा भवंति, तं जहा . છુ. વેળિખે, ૨. આપણુ રૂ. મે, ૪. ગોપુ । सव्वबहुप्प से से वेयणिज्जे कम्मे भवइ, सव्वत्थोवे से आउए कम्मे भवइ । શાહા-વિસમું સમં રેવું, બંધોäિ વિત્તિ યો विसमसमीकरणयाए, बंधणेहिं ठिईहि य ॥ एवं खलु केवल समोहण्णइ, एवं खलु समुग्धायं गच्छइ । ૫. સપ્ને વિ નં મંતે ! વત્તિ સમોદળત્તિ ? सव्वेवि णं भंते! केवलिसमुग्घायं गच्छंति ? ૩. ગોયમા ! જો ફળકે સમદે । गाहाओ - जस्साऽऽउणतुल्लाई, बंधणेहिं ठिईहि य । भवोवग्गहकम्माई, समुग्धायं से ण गच्छइ || ૫. अणगारस्स णं भंते! भावियप्पणो केवलिसमुग्धाएणं समोहयस्स जे चरिमा णिज्जरापोग्गला सुहुमा णं ते पोग्गला पण्णत्ता समणाउसो ! सव्वलोगं पिणं ते सित्ताणं चिट्ठति ? उव. सु. १४१-१४२ ૨૩૩૭ ૫. (એનાથી) અસમવહત પૃથ્વીકાયિક સંખ્યાતગણા છે. ૬. ૧૩-૨૦. આ જ પ્રકારે પંચેન્દ્રિય તિર્યંચયોનિક સુધીનું અલ્પબહુત્વ સમજવું જોઈએ. નં. ૨૧. મનુષ્યો (ના ક્રોધાદિ સમુદ્દાત નું અલ્પત્વ સમુચ્ચય જીવોને અનુરૂપ છે. Jain Education International વિશેષ - માન સમુદ્દાતથી સમવહત મનુષ્ય અસંખ્યાતગણા છે. ૧૮. કેવલી સમુદ્દાતનું પ્રયોજન અને કાર્યનું પ્રરૂપણ : પ્ર. ભંતે ! કયા કારણથી કેવળી સમુદ્દઘાત અવસ્થા પ્રાપ્ત થાય છે ? ઉ. ગૌતમ ! કેવલીના આ ચાર કર્માંશ ક્ષીણ થયેલાં નથી, વેદન થયેલાં નથી, નિર્જરાને પ્રાપ્ત થયેલાં નથી, જેમકે૧. વેદનીય, ૨. આયુ, ૩. નામ, ૪. ગોત્ર. એમનું વેદનીયકર્મ સૌથી વધારે પ્રદેશોયુક્ત હોય છે. એમનું સૌથી ઓછા પ્રદેશોયુક્ત આયુકર્મ હોય છે. ગાથાર્થ – તેઓ બંધનો અને સ્થિતિઓથી વિષમ (કર્મ)ને સમ કરે છે. (વસ્તુતઃ) બંધનો અને સ્થિતિઓથી વિષમકર્મોનું સમીકરણ કરવાને માટે કેવલી સમુદ્દાત કરે છે. अगंतूणं समुग्घायं, अणंता केवली जिणा । નર-મરળવિખમુદ્રા, સિદ્ધિ વરાવું યા IP - વળ. ૧. ૨૬, મુ. ૨૨૭૦ ૨૨. વસિમુખાળ નિષ્નિળ પરિમ પોવાળ મુહુમાઽ ૧૯, કેવલી સમુદ્દાત વડે નિર્જીર્ણ ચરમપુદ્દગલોમાં સૂક્ષ્માદિનું परूवणं પ્રરૂપણ : આ પ્રકારે સમુદ્દાત અવસ્થાને પ્રાપ્ત કરે છે. પ્ર. ભંતે ! શું બધાં જ કેવલી સમુદ્દાત કરે છે ? શું બધાં જ કેવલી સમુદ્દાત અવસ્થાને પ્રાપ્ત કરે છે ? ઉ. ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. ગાથાર્થ – જેના ભવોપગ્રાહી (ભવનાનિમિત્ત) કર્મ બંધન અને સ્થિતિ આયુષ્યકર્મને તુલ્ય છે, તે કેવલી સમુદ્દઘાત કરતાં નથી. સમુદ્દઘાત કર્યા વગર અનંત કેવલજ્ઞાની જિનેન્દ્ર ભગવાન વૃદ્ધાવસ્થા અને મરણથી સર્વથારહિત થયાં છે તથા શ્રેષ્ઠ સિદ્ધગતિને પ્રાપ્ત થયા છે. પ્ર. ભંતે ! કેવલી સમુદ્દઘાતથી સમવહત ભાવિતાત્મા અનગારના જે ચરમ (અંતિમ) નિર્જરા પુદ્દગલ છે તો કે આયુષ્માન્ શ્રમણ ! શું તે પુદ્દગલ (સૂક્ષ્મ) કહેવાય છે અને શું તેઓ સમસ્ત લોકને સ્પર્શ કરીને રહે છે ? For Private Personal Use Only www.jainelibrary.org
SR No.001951
Book TitleDravyanuyoga Part 4
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2004
Total Pages814
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy