SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ સમુદઘાત-અધ્યયન ૨૩૩૫ णवर-सव्वजीवा असुराई णेरइएसु लोभकसाएणं एगुत्तरिया णेयव्वा । ૫. તે ૨. નેરા બંને ! ખેરફચત્તે વફા વદ समुग्घाया अतीता? ૩. યમરા ! લખતા | પૂ. મંતે ! વર્ષો પુરવડા ? ૩. યમ ! મiતા | ૯. ૨-૨૪. પર્વ -વિ- નાળિયો दं. १-२४. एवं सट्ठाणं-परट्ठाणेसु सव्वत्थ वि भाणियव्वा सव्वजीवाणं चत्तारि समुग्घाया-जावलोभसमुग्घाओ-जाव-वेमाणियाणं वेमाणियत्ते। g, gufસ જે મંતે ! નીવા, ૬. દસમુરઘાણ, ૨. માળમુરઘાણ, ३. मायासमुग्घाएणं, ४.लोभसमुग्घाएणयसमोहयाणं, ५. अकसायसमुग्घाएण य समोहयाणं, ६. असमोहयाण य कयरे कयरेहिंतो अप्पा वा -ના-વિસે સાદિય વા? ૩. ગયા ! १. सवत्थोवाजीवाअकसायसमुग्धाएणंसमोहया, વિશેષ - અસુરકુમાર વગેરે બધા જીવોનું નારક પર્યાયમાં લોભકષાય સમુદઘાતનું કથન એકત્તર વૃદ્ધિવડે કરવું જોઈએ. પ્ર. ૮,૧, ભંતે ! નારકોના નારક પર્યાયમાં કેટલા ક્રોધ સમુદઘાત વ્યતીત થયેલાં છે ? ઉ. ગૌતમ ! તેઓ અનંત થયેલાં છે. પ્ર. ભંતે ! ભવિષ્યમાં કેટલા થવાનાં છે ? ઉ. ગૌતમ ! તેઓ અનંત થવાનાં છે. દિ. ર-૨૪. આ જ પ્રકારે વૈમાનિક પર્યાય પર્વત કહેવું જોઈએ. દે.૧-૨૪. આ જ પ્રકારે સ્વસ્થાન-પરસ્થાનમાં સર્વત્ર સર્વજીવોનાં વૈમાનિકોના વૈમાનિક પર્યાય પર્યતમાં રહેવા છતાં લોભ સમુદઘાત પર્યંત ચારેય સમુદ્દઘાત સમજવાં જોઈએ. પ્ર. ભંતે ! આ જીવોના - ૧. ક્રોધ સમુદ્દઘાત, ૨. માન સમુદ્દઘાત, ૩. માયા સમુદઘાત, ૪. લોભ સમુદ્રઘાતથી સમવહત, ૫. અકષાય સમુદ્દઘાતથી સમવહત અને ૬. અસમવહત જીવોમાં કોણ કોનાથી અલ્પ વાવ વિશેષાધિક છે ? ઉ. ગૌતમ ! ૧. સહુથી અલ્પ અકષાયસમુદ્દઘાતથી સમવહત જીવ છે, ૨. (એનાથી) માનકષાયથી સમવહત જીવ અનંતગણા છે, ૩. (એનાથી) ક્રોધ સમુદ્રઘાતથી સમવહત જીવ વિશેષાધિક છે, ૪. (એનાથી) માયા સમુદ્દઘાતથી સમવહત જીવ વિશેષાધિક છે. પ. (એનાથી) લોભ સમુદ્યાતથી સમવહત જીવ વિશેષાધિક છે, ૬. (એનાથી) અસવહત જીવ સંપ્યાતગણા છે. પ્ર. .૧ ભંતે ! આ ૧. ક્રોધ સમુદ્ધાત, ૨. માન સમુદ્દઘાત, ૩. માયા સમુદ્રઘાત અને ૪. લોભ સમુદ્રઘાતથી સમવહત અને અસમવહત નારકોમાં કોણ કોનાથી અલ્પ -યાવત- વિશેષાધિક २. माणसमुग्घाएणं समोहया अणंतगुणा, ३. कोहसमुग्घाएणं समोहया विसेसाहिया, ४. मायासमुग्घाएणं समोहया विसेसाहिया, ५. लोभसमुग्घाएणं समोहया विसेसाहिया, ૬. મોદયા સંવેળI g, રે ? પુસિ અંતે ગેરવી . સોદસમુગ્ધા, २. माणसमुग्घाएणं, ३. मायासमुग्धाएणं, ४. लोभसमुग्घाएणं समोहयाणं, असमोहयाण य कयरे कयरेहिंतो अप्पा वा -जाव-विसेसाहिया वा? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001951
Book TitleDravyanuyoga Part 4
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2004
Total Pages814
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy