SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ સમુદઘાત-અધ્યયન ૨૩૧૩ प. द. १. एगमेगस्स णं भंते ! णेरइयस्स केवइया केवलिसमुग्घाया अतीता? ૩. મોરમ ! ત્યાં ૫. મંતે ! વચા રેવડી ? ૩. નીયમી ! સદ્ ચિ, સ૬ ત્યિ | जस्सऽत्थि एक्को। ૮. ૨-૨૪, પુર્વ - - રેશિયસ णवर-दं.२१.मणूसस्स अतीता कस्सइ अस्थि, कस्सइ ત્યિાં નક્સલ્થિ gવો. एवं पुरेक्खडा वि। द. १. णेरइयाणं भंते ! केवइया वेयणासमुग्घाया अतीता? ૩. ગયા ! મviતા | ૫. અંતે ! ચા પુરેવડા ? ૩. કાયમી ! મviતા | હું ૨-૨૪, પર્વ નવ- માળિયા પ્ર. ૬.૧, ભંતે ! એક-એક નારકના અતીતમાં કેટલા કેવલિ સમુદ્દઘાત વ્યતીત થાય છે ? ઉ. ગૌતમ ! એક પણ (કેવલિ સમુદ્ધાત) વ્યતીત થતો નથી. પ્ર. ભંતે ! ભવિષ્યમાં કેટલાં થશે ? ઉ. ગૌતમ ! કોઈને થશે અને કોઈને નહીં થાય, જેને થશે એને એક જ થશે. ૬.૨-૨૪. આ જ પ્રકારે વૈમાનિક પર્યત કથન કરવું જોઈએ. વિશેષ - દે. ૨૧, કોઈ મનુષ્યના અતીતમાં કેવલિ સમુદ્યાત થયેલો છે અને કોઈને થયેલો નથી, જેને થયો છે અને એક જ થયો છે. આ જ પ્રકારે અનાગતમાં પણ એક જ થશે. પ્ર. ૮,૧. ભંતે ! નારકોનાં કેટલા વેદના સમુદ્ધાત વ્યતીત થયેલાં છે ? ઉ. ગૌતમ ! અનંત થયેલા છે. પ્ર. ભંતે ! ભવિષ્યમાં કેટલા થશે ? ઉ. ગૌતમ ! તે પણ અનંત થશે. ૮.૨-૨૪. આ જ પ્રકારે વૈમાનિકો પર્યત સમજવું જોઈએ. આ જ પ્રકારે તૈજસ સમુદઘાત પર્યત સમજવું જોઈએ. આ જ પ્રકારે આ પાંચેય સમુદઘાતોનું કથન ચોવીસે દંડકોમાં સમજવું જોઈએ. પ્ર, દે, ૧, ભંતે ! નારકોનાં આહારક સમુધાત કેટલા વ્યતીત થયેલાં છે ? ઉ. ગૌતમ ! અસંખ્યાત થયેલાં છે. પ્ર. ભંતે ! ભવિષ્યમાં કેટલાં થશે ? ઉ. ગૌતમ ! તેઓ અસંખ્યાત થશે. દ.૨-૨૪. આ જ પ્રકારે વૈમાનિકો પર્યત સમજવું જોઈએ. વિશેષ - ૧૬. વનસ્પતિકાયિકો અને ૨૧, મનુષ્યોમાં આ તફાવત છે. પ્ર. ૬.૧૬, ભંતે ! વનસ્પતિકાયિક જીવોનાં કેટલા આહારક સમુદ્યાત વ્યતીત થયેલાં છે ? ઉ. ગૌતમ ! (એમનાં) અનંત વ્યતીત થયેલાં છે. પૂર્વ -ગાવ- તેન/સમુથાર एवं एए वि पंच चउवीसा दंडगा। प. द.१.णेरइयाणं भंते ! केवइया आहारगसमुग्घाया अतीता? ૩. સોયમાં ! બસંન્ના ! ૫. મંતે ! વય પુરવા ? ૩. સોયમ ! સંવેન્ના ૮. -૨૪. હવે ગાવ- મળવાને णवर-१६. वणस्सइकाइयाणं, २१. मणूसाण य इमं TIત્તા ૫. તે ૬.વUસાથvi મંત્તે ! વેવા માદાર - समुग्घाया अतीता? ૩. યમ ! મviતા | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001951
Book TitleDravyanuyoga Part 4
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2004
Total Pages814
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy