SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મા-અધ્યયન ૨૩૦૫ जहा दवियायाए बत्तब्बया भणिया तहा उवयोगायाए वि उवरिल्लेहि सम भाणियवा। जस्स नाणाया तस्स दंसणाया नियमं अत्थि, जस्स पुण दंसणाया तस्स नाणाया भयणाए। जस्स नाणाया तस्स चरित्ताया सिय अस्थि, सिय नत्थि, जस्स पुण चरित्ताया तस्स नाणाया नियम ત્યિા नाणाया य, बीरियाया य दो वि परोप्परं भयणाए। जस्स दसणाया तस्स उवरिमाओ दो वि भयणाए जस्स पूण ताओ तस्स दंसणाया नियम अस्थि । जस्स चरित्ताया तस्स वीरियाया नियमं अस्थि जस्स पुण वीरियाया तस्स चरित्ताया सिय अत्थि, सिय નત્યિT -વિયા, સ, ૨૨, ૩. ૨૦, મુ. ૨-૮ ८. दब्बाइ आयाणं अप्पाबहुयंप. एयासिणंभंते!दवियायाणंकसायाणं-जाव-वीरियायाण य कयरे कयरेहिंतो अप्पा वा-जाव-विसेसाहिया वा? ૩. યમ ! ૧. સત્યવાન વરિત્તાયો, ૨. નાણાયામો મviત VITો, રૂ. સવાયા ગંત:Tો, ૪. નાથાબો વિસાદિથાનો, છે. વરિયાવ વિસે સાદિયા, ६-८. उवयोगदविया दंसणायाओ तिण्णि वि तुल्लाओ विसेसाहियाओ।। -વિચા. સ. ૧૨, ૩. ૨૦, સુ. ૨ ९. सरीरं चइत्ता अत्त निजाणस्स दुविहत्त परुवणं જે પ્રકારે દ્રવ્યાત્માનું કથન કર્યું એ જ પ્રકારે આગળના ચાર આત્માઓની સાથે ઉપયોગાત્માનું કથન કરવું જોઈએ. જેનામાં જ્ઞાનાત્મા હોય છે એનામાં દર્શનાત્મા નિશ્ચિતરૂપે હોય છે અને જેનામાં દર્શનાત્મા હોય છે એનામાં જ્ઞાનાત્મા વિકલ્પ જ હોય છે. જેનામાં જ્ઞાનાત્મા હોય છે એનામાં ચારિત્રાત્મા કદાચ હોય છે અને કદાચ હોતા નથી અને જેનામાં ચારિત્રાત્મા હોય છે એનામાં જ્ઞાનાત્મા નિશ્ચિતરૂપે હોય છે. જ્ઞાનાત્મા અને વીર્યાત્મા - આ બંનેનો પરસ્પર સંબંધ વિકલ્પ જ જાણવો જોઈએ. જેનામાં દર્શનાત્મા હોય છે એનામાં ચારિત્રાત્મા અને વીર્યાત્મા આ બંને વિકલ્પ જ હોય છે, પરંતુ જેનામાં ચારિત્રાત્મા અને વીર્યાત્મા હોય છે એનામાં દર્શનાત્મા નિશ્ચિતરૂપે હોય છે. જેનામાં ચારિત્રાત્મા હોય છે એનામાં વીર્યાત્મા નિશ્ચિતરૂપે હોય છે, પરંતુ જેનામાં વીર્યાત્મા હોય છે એનામાં ચારિત્રાત્મા કદાચ હોય છે અને કદાચ હોતી નથી. ૮, દ્રવ્યાદિ આત્માઓનું અલ્પબદુત્વ : પ્ર. ભંતે! કષાય દ્રવ્યાત્માથી વીર્યાત્મા પર્યત આત્માઓમાં કોણ કોનાથી અલ્પ વાવત- વિશેષાધિક છે ? ઉ. ગૌતમ ! ૧. સૌથી અલ્પ ચારિત્રાત્મા છે, ૨. (એનાથી) જ્ઞાનાત્માઓ અનંતગણી છે, ૩. (એનાથી) કપાયાત્માઓ અનંતગણી છે, ૪. (એનાથી) યોગાત્માઓ વિશેષાધિક છે, ૫. (એનાથી) વીર્યાત્માઓ વિશેષાધિક છે, ૬-૮, (એનાથી) ઉપયોગાત્મા, દ્રવ્યાત્મા અને દર્શનાત્મા આ ત્રણે તુલ્ય છે અને પૂર્વની અપેક્ષાએ વિશેષાધિક છે. ૯. શરીરને છોડીને (બહાર નીકળીને) આત્મનિર્ગમન (નિર્વાણ)ના દ્વિવિધત્વનું પ્રરૂપણ : આત્મા બે પ્રકારે શરીરનો સ્પર્શ કરી બહાર નીકળે છે, જેમકે - ૧. એક દેશથી આત્મા શરીરનો સ્પર્શ કરી બહાર નીકળે છે, ૨. સર્વ (સમગ્ર) પ્રદેશોથી આત્મા શરીરનો સ્પર્શ કરી બહાર નીકળે છે. આ જ પ્રકારે સ્ફરિત (કંપિત), સ્ફટિત (વિકસિત), સંવર્તિત (સંકચિત) અને નિવર્તિત (ફલિત) થઈને આત્મા શરીરમાંથી બહાર નીકળે છે. दोहि ठाणेहिं आया सरीरं फुसित्ता णं णिज्जाइ, तं जहा १. देसेण वि आया सरीरं फुसित्ता णं णिज्जाइ, २. सब्वेण वि आया सरीरं फसित्ता णं णिज्जाइ । एवं फुरित्ताणं, एवं फुडित्ताणं, एवं संवट्टित्ताणं, एवं णिवट्टित्ताण वि। -ડા. . ૨, ૩, ૪, મુ. ? - ૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001951
Book TitleDravyanuyoga Part 4
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2004
Total Pages814
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy