SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૯૨ णवरं - ठिई कालादेसं च उवउंजिऊण जाणेज्जा । (સત્તમ અટ્ટમ નવમ ગમ) एवं एए सत्त गमा भवंति । प. भंते ! जइ संखेज्जवासाउयसण्णिपंचिंदिय तिरिक्खजोणिएहिंतो उववज्जंति किं पज्जत्त संखेज्जवासाउय सण्णिपंचिंदियतिरिक्खजोणिएहिंतो उववज्जंति, अपज्जत्त संखेज्जवासाउयसणिपंचिंदिय तिरिक्खजोणिएहिंतो उववज्जंति ? उ. गोयमा ! संखेज्जवासाउयस्स जहेव असुरकुमारेसु उववज्जमाणस्स तहेव नव वि गमा भाणियव्वा । णवरं - ठिई संवेहं च उवउंजिऊण जाणेज्जा । जाहे य अप्पणा जहण्णकालट्ठिईओ भवइ ताहे तिसु वि गमसु सम्मदिट्ठी वि, मिच्छादिट्ठी वि, नो सम्मामिच्छादिट्ठी । दो નાળા, दो अण्णाणा नियमं । (१-९) -વિયા. ત. ૨૪, ૩. ૨૪, મુ. ૧-૮ ૭૨. મોહમ્ન લેવેનું નવવર્ષાંતેનુ મનુસ્સાનું વવાયા, વીસે दारं परूवणं जइ मणुस्सेहिंतो उववज्जंति, इच्चेवं भेदो जहेव जोइसिएसु उववज्जमाणस्स तहा इह वि भाणियव्वा । प. असंखेज्जवासाउयसण्णिमणुस्से णं भंते ! जे भविए सोहम्मे कप्पे देवत्ताए उववज्जित्तए, से णं भंते ! केवइयं कालट्ठिईएसु उववज्जेज्जा ? उ. गोयमा ! एवं जहेव असंखेज्जवासाउयस्स सण्णिपंचिंदियतिरिक्खजोणियस्स सोहम्मे कप्पे उववज्जमाणस्स वत्तव्वया भणिया तहेव सत्त गमगाणं वत्तव्वया इह मणुस्से वि भाणियव्वा । वरं - आइल्लएसु दोसु गमएसु-ओगाहणा जहण्णेणं गाउयं, उक्कोसेणं तिण्णि गाउयाई । तइयगमे-जहण्णेणं तिण्णि गाउयाई, उक्कोसेण वि तिण्णि गाउयाई । चउत्थगमए-जहण्णेणं गाउयं, उक्कोसेण वि गाउयं । पच्छिमएसु तिसु गमएसु जहण्णेणं तिण्णि गाउयाई, उक्कोसेण वि तिण्णि गाउयाई । Jain Education International દ્રવ્યાનુયોગ ભાગ-૪ વિશેષ – સ્થિતિ અને કાલાદેશ ઉપયોગપૂર્વક કહેવો જોઈએ. (આ સાતમું, આઠમું અને નવમું ગમક છે.) આ પ્રકારે આ સાતેય ગમક હોય છે. પ્ર. ભંતે ! જો તે સૌધર્મ દેવ સંખ્યાત વર્ષના આયુયુક્ત સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચોથી આવીને ઉત્પન્ન થાય તો શું પર્યાપ્ત સંખ્યાત વર્ષાયુષ્ય સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિકોથી આવીને ઉત્પન્ન થાય છે કે અપર્યાપ્ત સંખ્યા વર્ષાયુષ્ય સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિકોથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! અસુરકુમારોમાં ઉત્પન્ન થનાર સંખ્યાત વર્ષાયુષ્ક સંશી પંચેન્દ્રિય તિર્યંચને અનુરૂપ જ આના નવગમક સમજવાં જોઈએ. વિશેષ – સ્થિતિ અને સંવેધ ઉપયોગપૂર્વક સમજવો જોઈએ. જ્યારે તે પોતે (સ્વયં) જઘન્ય કાળની સ્થિતિયુક્ત હોય તો ત્રણે ગમકોમાં સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદષ્ટિ હોય છે, પરંતુ સગ્મિથ્યાર્દષ્ટિ હોતા નથી. તેઓમાં નિયમ પ્રમાણે બે જ્ઞાન અને બે અજ્ઞાન હોય છે. (૧-૯) ૭૨. સૌધર્મ દેવમાં ઉત્પન્ન થનાર મનુષ્યોના ઉપપાતાદિ વીસ દ્વ્રારોનું પ્રરૂપણ ઃ જો (સૌધર્મ દેવ) મનુષ્યોથી આવીને ઉત્પન્ન થાય છે ઈત્યાદિ ભેદોનું કથન જ્યોતિષ્મ દેવોમાં ઉત્પન્ન થનાર મનુષ્યોને અનુરૂપ અહીંયા પણ કરવું જોઈએ. પ્ર. ભંતે ! અસંખ્યાત વર્ષના આયુયુક્ત સંજ્ઞી મનુષ્ય જે સૌધર્મ કલ્પમાં દેવરૂપે ઉત્પન્ન થવા યોગ્ય છે તો ભંતે ! તે કેટલા કાળની સ્થિતિયુક્ત સૌધર્મ કલ્પના દેવોમાં ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! જેમ સૌધર્મ કલ્પમાં ઉત્પન્ન થનાર અસંખ્યાત વર્ષાયુષ્ક સંશી પંચેન્દ્રિય તિર્યંચયોનિકનું કથન કરવામાં આવ્યું તેમ સાતેય ગમક અહીંયા મનુષ્યમાં પણ કહેવાં જોઈએ. વિશેષ - પ્રથમ બે ગમકોમાં અવગાહના જઘન્ય એક ગાઉ અને ઉત્કૃષ્ટ ત્રણ ગાઉ હોય છે. ત્રીજા ગમકમાં - જઘન્ય ત્રણ ગાઉ અને ઉત્કૃષ્ટ પણ ત્રણ ગાઉ હોય છે. ચોથા ગમકમાં - જઘન્ય એક ગાઉ અને ઉત્કૃષ્ટ પણ એક ગાઉ હોય છે. અંતિમ ત્રણે ગમકોમાં જઘન્ય ત્રણ ગાઉ હોય છે અને ઉત્કૃષ્ટ પણ ત્રણ ગાઉ હોય છે. For Private Personal Use Only www.jainelibrary.org
SR No.001951
Book TitleDravyanuyoga Part 4
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2004
Total Pages814
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy