SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૯૦ દ્રવ્યાનુયોગ ભાગ-૪ * * मज्झिमचउत्थगमए जहण्णेणं साइरेगाइं नव મધ્યના (ચોથા) ગમકમાં જઘન્ય કાંઈક વિશેષ धणुसयाई, उक्कोसेण वि साइरेगाइं नव धणुसयाई । નવસો ધનુષ અને ઉત્કૃષ્ટ પણ કાંઈક વિશેષ નવસો पच्छिमेसु तिसु गमएसु जहण्णेणं तिण्णि गाउयाइं, ધનુષ હોય છે. અંતિમ ત્રણે ગમકોમાં જધન્ય ત્રણ उक्कोसेण वि तिण्णि गाउयाई। ગાઉ અને ઉત્કૃષ્ટ પણ ત્રણ ગાઉ હોય છે. ठिई संवेहं च उवउंजिऊण भाणियब्वं (१-९) સ્થિતિ અને સંવેધ ઉપયોગપૂર્વક સમજવો જોઈએ. जइसंखेज्जवासाउयसण्णिमणुस्सेहितोउववज्जंति, જેસંખ્યાત વર્ષના આયુયુક્ત સંજ્ઞી મનુષ્યથી આવીને संखेज्जवासाउयाणं जहेव असुरकुमारेसु ઉત્પન્ન થાય તો અસુરકુમારોમાં ઉત્પન્ન થનાર उववज्जमाणाणं तहेव नव गमगा भाणियब्वा। સંખ્યાત વર્ષના આયુયુક્ત સંજ્ઞી મનુષ્યોના ગમકોને અનુરૂપ અહીંયા પણ નવ ગમક સમજવો જોઈએ. णवर-जोइसिय ठिई संवेहं च उवउंजिऊण जाणेज्जा। વિશેષ - જ્યોતિષ્ક દેવોની સ્થિતિ અને સંવેધ (-૨) -વિયા, સે. ૨૪, ૩. ૨૩, મુ. ? ૯-૧૨ ઉપયોગપૂર્વક સમજવાં જોઈએ. (૧-૯). ૭૨. સોમાકુ વક્નૉલુ સનિ લિસ તિરિવહનો- ૭૧. સૌધર્મ દેવોમાં ઉત્પન્ન થનાર સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોणियाणं उववायाइ वीसं दारं परूवणं નિકોના ઉપપાતાદિ વીસ દ્વારોનું પ્રરૂપણ : प. सोहम्मगदेवा णं भंते ! कओहिंतो उववज्जति-किं પ્ર. ભંતે! સૌધર્મ દેવ કયાંથી આવીને ઉત્પન્ન થાય છે ? नेरइएहिंतो उववज्जंति-जाव-देवेहिंतो उववज्जति? શું તેઓ નૈરયિકોથી આવીને ઉત્પન્ન થાય છે -પાવત- દેવોથી આવીને ઉત્પન્ન થાય છે ? उ. गोयमा ! भेदो जहा जोइसियउद्देसए। ઉ. ગૌતમ ! જ્યોતિષ્ક ઉદ્દેશકને અનુસાર તફાવત સમજવો જોઈએ. प. असंखेज्जवासाउयसण्णिपंचिंदियतिरिक्खजोणिए પ્ર. ભંતે ! અસંખ્યાત વર્ષના આયુયુક્ત સંજ્ઞી પંચેન્દ્રિય णं भंते ! जे भविए सोहम्मगदेवेसु उववज्जित्तए, से તિર્યંચયોનિક જે સૌધર્મદેવોમાં ઉત્પન્ન થવા યોગ્ય णं भंते ! केवइयं कालटिईएस उववज्जेज्जा ? છે તો ભંતે ! તે કેટલા કાળની સ્થિતિયુક્ત સૌધર્મ દેવોમાં ઉત્પન્ન થાય છે ? उ. गोयमा ! जहण्णेणं पलिओवमट्ठिईएसु, उक्कोसेणं ઉ. ગૌતમ ! તે જઘન્ય પલ્યોપમની અને ઉત્કૃષ્ટ ત્રણ तिपलिओवमट्ठिईएसु उववज्जेज्जा । પલ્યોપમની સ્થિતિયુક્ત સૌધર્મ દેવોમાં ઉત્પન્ન થાય છે. प. ते णं भंते ! जीवा एगसमएणं केवइया उववज्जति? પ્ર. ભંતે ! તે જીવો એક જ સમયે કેટલાં ઉત્પન્ન થાય છે ? उ. गोयमा ! अवसेसं जहाजोइसिएसु उववज्जमाणस्स ઉ. ગૌતમ ! એનું શેષ કથન જેમ જ્યોતિષ્ક દેવોમાં भणियं तहा भाणियब्वं । ઉત્પન્ન થનારનું કહ્યું તે અનુરૂપ કરવું જોઈએ. णवर-सम्मदिट्ठी, मिच्छादिट्ठी वि, नो सम्मामि વિશેષ - તેઓ સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદષ્ટિ હોય છર્દીિ ! છે, પરંતુ સમ્યમિથ્યાદષ્ટિ હોતા નથી. नाणी वि, अण्णाणी वि, दो नाणा. दो अण्णाणा તેઓ જ્ઞાની પણ હોય છે, અજ્ઞાની પણ હોય છે, નિયમ ! તેઓમાં નિયમ પ્રમાણે બે જ્ઞાન અને બે અજ્ઞાન હોય છે. ठिई जहण्णणं एगं पलिओवमं. उक्कोसेणं तिण्णि તેમની સ્થિતિ જઘન્ય એક પલ્યોપમની અને पलिओवमाई। ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની હોય છે. एवं अणुबंधो वि। અનુબંધ સ્થિતિને અનુસાર હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001951
Book TitleDravyanuyoga Part 4
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2004
Total Pages814
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy