SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ ગમ્મા-અધ્યયન ठिई अणुबंधो जहणेणं बावीसं सागरोवमाई, उक्कोसेणं एक्कतीसं सागरोवमाई । कालादेसेणं जहणणेणं बावीसं सागरोवमाई वासपुहत्तमब्भहियाई, उक्कोसेणं तेणउई सागरोवमाई तिहिं पुव्वकोडीहिं अब्भहियाई, एवइयं कालं सेवेज्जा, एवइयं कालं गतिरागतिं करेज्जा । (पढमो गमओ) एवं सेसेसु वि अट्ठगमएसु भाणियव्वा । णवरं-ठिई संवेहं च उवउंजिऊण जाणेज्जा । (१-९) प. भंते! जइ अणुत्तरोववाइय कप्पातीय वेमाणियदेवेहिंतो उववज्जंति-किं विजय अणुत्तरोववाइय वेजयंत अणुत्तरोववाइय -जाव- सव्वट्ठसिद्ध अणुत्तरोववाइय कप्पातीय वेमाणियदेवेहिंतो उववज्जंति ? उ. गोयमा ! विजय अणुत्तरोववाइय - जाव- सव्वट्ठसिद्ध अणुत्तरोववाइय कप्पातीय वैमाणियदेवेहिंतो उववज्जंति । ૬. વિનય-વૈજ્ઞયંત-નયંત-અપરાનિયતેતેનં મંતે ! ને भवि मणुस्सेसु उववज्जित्तए, से णं भंते! केवइयं कालट्ठिईएसु उववज्जेज्जा ? उ. गोयमा ! जहेव गेवेज्जगदेवाणं वत्तव्वया भणिया सा चैव सव्वा भाणियव्वा । णवरं-ओगाहणा जहण्णेणं अंगुलस्स असंखेज्जइभागं, उक्कोसेणं एगा रयणी । सम्मदिट्ठी, नो मिच्छदिट्ठी, नो सम्मामिच्छादिट्ठी । નાળી, નો ગબ્બા, નિયમ તિખ્ખાળી, તું નદા છુ. મિળિવોદિયનાળી, ૨. સુચનાળી, રૂ. હિનાળી । ठिई जहणेणं एक्कतीसं सागरोवमाई, उक्कोसेणं तेत्तीसं सागरोवमाई । भवादेसेणं-जहण्णेणं दो भवग्गहणाई, उक्कोसेणं चत्तारि भवग्गहणाई । Jain Education International ૨૨૮૩ એમની સ્થિતિ અને અનુબંધ જઘન્ય બાવીસ સાગરોપમ અને ઉત્કૃષ્ટ એકત્રીસ સાગરોપમ છે. કાલાદેશથી જઘન્ય વર્ષ પૃથક્ત્વ અધિક બાવીસ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ત્રણ પૂર્વકોટિ-અધિક ત્રાણું સાગરોપમ જેટલો કાળ વ્યતીત કરે છે અને એટલાં જ કાળ સુધી ગમનાગમન કરે છે. (આ પ્રથમ ગમક છે.) શેષ આઠેય ગમકોમાં પણ એજ પ્રકારે સમજવું જોઈએ. વિશેષ – સ્થિતિ અને સંવેધ ઉપયોગપૂર્વક ભિન્નભિન્ન સમજવી જોઈએ. (૧-૯) પ્ર. ભંતે ! જો (મનુષ્ય) અનુત્તરોપપાતિક કલ્પાતીત વૈમાનિક દેવોથી આવીને ઉત્પન્ન થાય છે તો શું તેઓ વિજય, વૈજયંત -યાવત્-સર્વાર્થસિદ્ધ અનુત્તરોપપાતિક કલ્પાતીત વૈમાનિક દેવોથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! તે (મનુષ્ય) વિજય અનુત્તરોપપાતિક -યાવત્- સર્વાર્થસિદ્ધ અનુત્તરોપપાતિક કલ્પાતીત વૈમાનિક દેવોથી આવીને ઉત્પન્ન થાય છે. પ્ર. ભંતે ! વિજય, વૈજયન્ત, જયન્ત અને અપરાજિત દેવ જે મનુષ્યોમાં ઉત્પન્ન થવા યોગ્ય છે તો ભંતે ! તેઓ કેટલા કાળની સ્થિતિયુક્ત મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! જેમ ત્રૈવેયક દેવનું વર્ણન કરવામાં આવ્યું છે તેમ સમગ્ર કથન કરવું જોઈએ. વિશેષ - એમની અવગાહના જધન્ય આંગળના અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ એક રત્ન (હાથ)ની હોય છે. તેઓ સમ્યગ્દષ્ટિ હોય છે પરંતુ મિથ્યાદૅષ્ટિ અને સભ્યમિથ્યાદષ્ટિ હોતા નથી. તેઓ જ્ઞાની હોય છે, અજ્ઞાની હોતાં નથી, નિયમ પ્રમાણે તેઓ ત્રણ જ્ઞાનયુક્ત હોય છે, જેમકે - ૧. આભિનિબોધિક જ્ઞાન, ૨. શ્રુતજ્ઞાન, ૩. અવધિજ્ઞાન. એમની સ્થિતિ જઘન્ય એકત્રીસ સાગરોપમની અને ઉત્કૃષ્ટ તેત્રીસ સાગરોપમની હોય છે. ભવાદેશથી – જઘન્ય બે ભવ અને ઉત્કૃષ્ટ ચાર ભવ ગ્રહણ કરે છે. For Private Personal Use Only www.jainelibrary.org
SR No.001951
Book TitleDravyanuyoga Part 4
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2004
Total Pages814
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy