SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્યાનુયોગ ભાગ-૪ ૨૨૮૦ ૬.. મનુસ્મેનુ જીવવઅંતેપુ ોવવેમાંય પપ્નત યેવાળ ૬૫, મનુષ્યોમાં ઉત્પન્ન થનાર કલ્પોપપન્નક વૈમાનિક પર્યંત દેવોના ઉપપાતાદિ વીસ દ્વા૨ોનું પ્રરૂપણ ઃ उववायाइ वीसं दारं परूवणं ૧. भंते ! जइ देवेहिंतो उववज्जंति किं भवणवा - सिदेवेहिंतो उववज्जंति वाणमंतर - जोइसियवेमाणिय देवेहिंतो उववज्जंति ? ૩. ગોયમા! મવળવાસિવેવેદિંતોવિવવપ્નતિ-ખાવवेमाणियदेवेहिंतो वि उववज्जति । ૬. भंते ! जइ भवणवासिदेवेहिंतो उववज्जंति-किं असुरकुमारेहिंतो उववज्जंति - जाव-थणियकुमारेहिंतो उववज्जंति ? ૩. ગોયમા ! અસુરકુમારેહિંતો વિ વવપ્નતિ -ખાવथणियकुमारेहिंतो वि उववज्जंति । प. असुरकुमारेणं भंते! जे भविए मणुस्सेसु उववज्जित्तए, से भंते! केवइयं कालट्ठिईएसु उववज्जेज्जा ? उ. गोयमा ! जहण्णेणं मासपुहत्तट्ठिईएसु, उक्कोसेणं पुव्वकोडि आउएसु उववज्जेज्जा । एवं जच्चैव पंचिंदियतिरिक्खजोणियउद्देसए वत्तव्वया सच्चेव एत्थ वि भाणियव्वा, णवरं-अंतोमुहुत्तट्ठाणे मासपुहुत्तट्ठिइ भाणियव्वा, પરિમાાં નદોળ (જો વા, તો વા, તિાિ વા) उक्कोसेणं संखेज्जा उववज्जंति । (१-९) પુછ્યું -ખાવ- તાળવોત્તા सणकुमारादीया - जाव- सहस्सार देवाणं वत्तब्बया जब पंचिंदियतिरिक्खजोणियउद्देसए भणिया तहेव भाणियव्वा । णवरं परिमाणं उक्कोसेणं संखेज्जा उववज्जंति । उववाओ जहण्णेणं वासपुहत्तट्ठिईएसु, उक्कोसेणं पुब्बकोडी आउएसु उववज्जेज्जा । ठिईं काय संवेहं च उवउंजिऊण भाणियव्वं, तं जहा Jain Education International પ્ર. ભંતે ! જો મનુષ્ય દેવોથી આવીને ઉત્પન્ન થાય છે તો શું તેઓ ભવનવાસી દેવોથી આવીને ઉત્પન્ન થાય છે કે વાણવ્યન્તર, જ્યોતિષ્મ વૈમાનિક દેવોથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! તેઓ (મનુષ્ય) ભવનવાસી દેવોથી પણ આવીને ઉત્પન્ન થાય છે -યાવત્- વૈમાનિક દેવોથી પણ આવીને ઉત્પન્ન થાય છે ? પ્ર. ભંતે ! જો (મનુષ્ય) ભવનવાસી દેવોથી આવીને ઉત્પન્ન થાય છે તો શું તેઓ અસુરકુમારો ઉત્પન્ન થાય છે –યાવ- સ્તનિતકુમારોથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! તેઓ અસુરકુમા૨ ભવનવાસી દેવોથી `પણ આવીને ઉત્પન્ન થાય છે યાવત્← સ્તનિતકુમાર દેવોથી પણ આવીને ઉત્પન્ન થાય છે. પ્ર. ભંતે ! અસુરકુમાર ભવનવાસી દેવ જે મનુષ્યોમાં ઉત્પન્ન થવા યોગ્ય છે તો ભંતે ! તે કેટલા કાળની સ્થિતિયુક્ત મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! તે (અસુરકુમાર ભવનવાસી) જઘન્ય માસપૃથ અને ઉત્કૃષ્ટ પૂર્વકોટિની સ્થિતિયુક્ત મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે. જે પ્રકારે પંચેન્દ્રિય તિર્યંચયોનિક ઉદ્દેશકમાં દર્શાવ્યું છે તે જ પ્રકારે સમગ્ર કથન અહીંયા સમજવું જોઈએ. વિશેષ – અન્તર્મુહૂર્તને સ્થાને માસપૃથ સમજવું જોઈએ. પરિમાણમાં જધન્ય (એક, બે કે ત્રણ) અને ઉત્કૃષ્ટ સંખ્યાત ઉત્પન્ન થાય છે. (૧-૯) એ જ પ્રકારે ઈશાન દેવ પર્યંત સમજવું જોઈએ. જેવી રીતે પંચેન્દ્રિય તિર્યંચયોનિક ઉદ્દેશકમાં દર્શાવ્યું છે તે જ પ્રકારે સનન્કુમારથી સહસ્ત્રાર દેવ પર્યંતનું વર્ણન અહીંયા સમજવું જોઈએ. વિશેષ – પરિમાણમાં ઉત્કૃષ્ટ સંખ્યાત ઉત્પન્ન થાય છે. તેઓ જઘન્ય વર્ષ પૃથ અને ઉત્કૃષ્ટ પૂર્વકોટિ વર્ષની સ્થિતિયુક્ત મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે. સ્થિતિ અને કાયસંવેધ ઉપયોગપૂર્વક સમજવો જોઈએ, જેમકે - For Private Personal Use Only www.jainelibrary.org
SR No.001951
Book TitleDravyanuyoga Part 4
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2004
Total Pages814
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy