SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ૨૫૬ દ્રવ્યાનુયોગ ભાગ-૪ नागकुमाराणं एसा चेव वत्तव्वया जहा असुर નાગકુમારોના માટે પણ અસુરકુમારોની જેમ જ HIRI કથન કરવું જોઈએ. णवरं-ठिई अणुबंधो जहण्णेणं दसवाससहस्साइं, વિશેષ-સ્થિતિ અને અનુબંધ જઘન્ય દસ હજાર વર્ષની उक्कोसेणं देसूणाई दो पलिओवमाई । અને ઉત્કૃષ્ટ દેશોન બે પલ્યોપમની હોય છે. पढम गमए-कालादेसेणं जहण्णेणं दसवाससहस्साई પ્રથમ ગમકમાં - કાળાદેશથી જઘન્ય અન્તર્મુહૂર્ત अंतोमुहुत्तमब्भहियाई, उक्कोसेणं देसूणाई दो અધિક દસહજા૨ વર્ષ અને ઉત્કૃષ્ટ બાવીસહજાર पलिओवमाइं बावीसाए वाससहस्सेहिं अब्भहियाई। વર્ષ અધિક દેશોન બે પલ્યોપમ જેટલો કાળ વ્યતીત કરે છે અને એટલા જ કાળ સુધી ગમનાગમન કરે છે. एवं नव वि गमगाणं ठिई कालादेसंच उवउंजिऊण આ જ પ્રકારે નવેય ગમકોમાં સ્થિતિ અને કાલાદેશ નાન્નિા (૧-૨), ઉ૫યોગપર્વક સમજવો જોઈએ. (૧-૯). एवं -जाव- थणियकुमाराणं जहा नागकुमाराणं। આ જ પ્રકારે સ્વનિતકુમારો પર્યત નવગમક -વિયા. સ. ૨૪, ૩. ૨૨, ૩, ૪૬-૪૭ નાગકુમારોને અનુરૂપ સમજવા જોઈએ. ૪૦. પુદવિ વવવબ્બતે, વાળમંતરવા કવાયા ૪૦. પૃથ્વીકાયિકોમાં ઉત્પન્ન થનાર વાણવ્યન્તર દેવોના वीसं दारं परूवणं ઉપપાતાદિ વીસ દ્વારોનું પ્રરૂપણ : , અંતે ! નડુ વાળમંતરહિત ૩વવન્નતિ-વુિં પ્ર. ભંતે ! જો પૃથ્વીકાયિકજીવ) વાણવ્યન્તર દેવોથી पिसायवाणमंतरदेवेहिंतो उववज्जति -जाव આવીને ઉત્પન્ન થાય છે તો શું તેઓ પિશાચ गंधव्ववाणमंतरदेवेहिंतो उववज्जंति? વાણવ્યન્તરોથી આવીને ઉત્પન્ન થાય છે -ચાવતુગન્ધર્વ વાણવ્યન્તરોથી આવીને ઉત્પન્ન થાય વા ઉ उ. गोयमा ! पिसायवाणमंतरदेवेहिंतो वि उववज्जति ગૌતમ ! તેઓ પિશાચ વાણવ્યન્તર દેવોથી પણ -जाव- गंधव्ववाणमंतरदेवेहिंतो वि उववज्जति । આવીને ઉત્પન્ન થાય છે -યાવત- ગંધર્વ વાણવ્યન્તરોથી પણ આવીને ઉત્પન્ન થાય છે. प. वाणमंतरदेवे णं भंते ! जे भविए पुढविक्काइएसु પ્ર. ભંતે ! જે વાણવ્યન્તર દેવ પૃથ્વીકાયિક જીવોમાં उववज्जित्तए से णं भंते ! केवइयं कालट्रिईएस ઉત્પન્ન થવા યોગ્ય છે તો ભંતે ! તે કેટલા કાળની હવેબ્લેષ્મા ? સ્થિતિયુક્ત પૃથ્વીકાયિકોમાં ઉત્પન્ન થાય છે ? उ. गोयमा ! एएसिं पि असुरकुमारगमगसरिसा नव ઉ. ગૌતમ! એમના પણ નવ ગમકોનું વર્ણન અસુરगमगाणं लद्धी भाणियब्वा। કુમારોના નવગમકોને અનુરૂપ કહેવું જોઈએ. णवरं-ठिई-जहण्णेणं दसवाससहस्साइं, उक्कोसेणं વિશેષ- એની સ્થિતિ જઘન્ય દસ હજાર વર્ષની અને पलिओवमं उववाय-कायसंवेहं च उवउंजिऊण ઉત્કૃષ્ટ એક પલ્યોપમની હોય છે. ઉ૫પાત અને માળિયા (૧-૨) કાયસંવેધ ઉપયોગ રાખીને સમજવો જોઈએ. (૧-૯) -વિયા. સ. ૨૪, ૩. ૨૨, મુ. ૪૮-૪૧ ૪૨. પુરા ૩વવનંતેકુ ગોસિય તેવા વવાયા ૪૧. પૃથ્વીકાયિકોમાં ઉત્પન્ન થનાર જ્યોતિષ્ક દેવોના वीसं दारं परूवणं - ઉપપાતાદિ વીસ દારોનું પ્રરૂપણ : प. भंते ! जइ जोइसियदेवेहिंतो उववज्जंति-किं પ્ર. ભંતે ! જો (પૃથ્વીકાયિક) જ્યોતિષ્ક દેવોથી આવીને चंदविमाणजोइसियदेवेहिंतो उववज्जति -जाव ઉત્પન્ન થાય છે તો શું તેઓ ચન્દ્રવિમાનताराविमाणजोइसियदेवेहिंतो उववज्जति ? જ્યોતિષ્કદેવોથી આવીને ઉત્પન્ન થાય છે -યાવતતારાવિમાન જ્યોતિષ્ક દેવોથી આવીને ઉત્પન્ન થાય છે ? www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.001951
Book TitleDravyanuyoga Part 4
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2004
Total Pages814
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy