SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ ગમ્મા-અધ્યયન ૨૭. વુવિદ્યારૂપ સવવઅંતેનુ વાળાયાળું વવાયારૂ રીતે ૨૭, પૃથ્વીકાયિકોમાં ઉત્પન્ન થનાર વાયુકાયિકોના ઉપપાતાદિ दारं परूवणं વીસ દ્વારોનું પ્રરૂપણ : वाउक्वाइयाण वि एवं चैव नव गमगा जहेव तेउक्वाइयाणं, नवरं पडाग संठाण संठिया पण्णत्ता । ठिई- तिण्णि वाससहस्साई, तइय गमए- कालादेसेणं जहण्णेणं बावीसं वाससहस्साई अंतोमुहुत्तमब्भहियाई, उक्कोसेणं एगं वाससयसहस्सं एवइयं कालं सेवेज्जा, एवइयं कालं गतिरागतिं करेज्जा । एवं कायसंवेहो नवसु गमएसु उवउंजिऊण भाणियव्वो । (૧-૨) -વિયા. સ. ૨૪, ૩. ૨૨, સુ. શ્૬ ૨૮. પુવિદ્યારૂપ વર્ષાંતેનુ વાસ્માયાળું વવાયા वीसं दारं परूवणं आउकाइयगमगसरिसा वणस्सइकाइयाणं नव गमगा भाणियव्वा, वरं नाणा संठाण संठिया । सरीरोगाहणा पढमएसु पच्छिल्लएसु य तिसु-तिसु गमएसु जहणणं अंगुलस्स असंखेज्जइभागं, उक्कोसेणं साइरेगं जोयणसहस्सं, मज्झिल्लएसु तिसु गमएसु उक्कोसेण वि अंगुलस्स असंखेज्जइ भागं, ठिई - उक्कोसेणं दसवाससहस्साइं । तइय गमए-कालादेसेणं जहण्णेणं बावीसं वाससहस्साई अंतोमुहुत्तमब्भहियाई, उक्कोसेणं अट्ठावीसुत्तरं वाससयसहस्सं एवइयं कालं सेवेज्जा, एवइयं कालं गतिरागतिं करेज्जा । પ.ભંતે ! નવુ વેવિર્દિતો વવપ્નતિ-ત્રિં પદ્મત્તાइंदिहिंतो उववज्जंति, अपज्जत्ता बेइदिएहिंतो उववज्जंति ? ૨૮. Jain Education International ૨૨૪૫ વાયુકાયિકોના વિષયમાં તેજસ્કાયિકોની જેમ નવેય ગમક સમજવાં જોઈએ. વિશેષ વાયુકાયનો સંસ્થાન ધ્વજાના આકારનો કહેવામાં આવ્યો છે. - સ્થિતિ ઉત્કૃષ્ટ ત્રણ હજાર વર્ષની હોય છે. ત્રીજા ગમકમાં - કાળની અપેક્ષાથી જઘન્ય અન્તર્મુહૂર્ત વધારે બાવીસ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ એકલાખ વર્ષ જેટલો સમય વ્યતીત કરે છે અને એટલાં જ કાળ સુધી ગમનાગમન કરે છે. આ જ પ્રકારે નવ ગમકોમાં કાયસંવેધ ઉપયોગપૂર્વક સમજવો જોઈએ. (૧-૯) પૃથ્વીકાયિકોમાં ઉત્પન્ન થનાર વનસ્પતિકાયિકોના ઉપપાતાદિ વીસ દ્વારોનું પ્રરૂપણ : અપ્લાયિકોના ગમકોને અનુરૂપ વનસ્પતિકાયિકોના પણ નવ ગમક સમજવા જોઈએ. વિશેષ - સંસ્થાન અનેક પ્રકારના હોય છે. શરીરની અવગાહના પ્રથમ ત્રણ અને અંતિમ ત્રણ ગમકોમાં જઘન્ય આંગળના અસંખ્યાતમાં ભાગની અને ઉત્કૃષ્ટ કાંઈક વધારે એકહજાર યોજનની હોય છે. મધ્યના ત્રણ ગમકોમાં ઉત્કૃષ્ટ પણ આંગળના અસંખ્યાતમાં ભાગની હોય છે. एवं काय संवेहो उवउंजिऊण भाणियव्वो । (१-९) -વિયા. સ. ૨૪, ૩. ૨૨, સુ. ૨૭ ૨૧. પુવિધા વવર્ષાંતેનું વૈવિયાળે વવાયા વીસ વ× ૨૯, પૃથ્વીકાયિકોમાં ઉત્પન્ન થનાર બેઈન્દ્રિયોના ઉપપાતાદિ परूवणं વીસ દ્વારોનું પ્રરૂપણ : સ્થિતિ - ઉત્કૃષ્ટ દસહજાર વર્ષની હોય છે. તૃતીય ગમકમાં - કાલાદેશથી જઘન્ય અન્તર્મુહૂર્ત વધારે બાવીસહજા૨ વર્ષ અને ઉત્કૃષ્ટ એકલાખ અઠ્યાવીસ હજાર વર્ષ જેટલો કાળ વ્યતીત કરે છે અને એટલાં જ કાળ સુધી ગમનાગમન કરે છે. આ જ પ્રકારે કાયસંવેધ પણ ઉપયોગપૂર્વક સમજવો જોઈએ. (૧-૯) For Private Personal Use Only પ્ર. ભંતે ! જો તે બેઇન્દ્રિય જીવોથી આવીને ઉત્પન્ન થતાં હોય તો શું પર્યાપ્ત બેઈન્દ્રિય જીવોથી આવીને ઉત્પન્ન થાય છે કે અપર્યાપ્ત બેઈન્દ્રિય જીવોથી આવીને ઉત્પન્ન થાય છે ? www.jainelibrary.org
SR No.001951
Book TitleDravyanuyoga Part 4
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2004
Total Pages814
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy