SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ૨૨૨ દ્રવ્યાનુયોગ ભાગ-૪ उ. गोयमा! पज्जत्तसंखेज्जवासाउयसण्णिमणुस्सेहिंतो ઉ. ગૌતમ ! તે પર્યાપ્ત સંખ્યામવર્ષાયુષ્ક સંજ્ઞી ૩વવનંતિ, મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે, नो अपज्जत्तसंखेज्जवासाउयसण्णिमणुस्सेहितो અપર્યાપ્ત સંખ્યામવર્ષાયુષ્ક સંજ્ઞી મનુષ્યોમાંથી उववज्जति। આવીને ઉત્પન્ન થતાં નથી. पज्जत्तसंखेज्जवासाउयसण्णिमणुस्से णं भंते ! जे પ્ર. ભંતે ! સંખ્યાત વર્ષાયુષ્ક પર્યાપ્ત સંસી મનુષ્ય જો भविए नेरइएसु उववज्जित्तए, से णं भंते ! कइसु નૈરયિકોમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય તો ભંતે ! पुढवीसु उववज्जेज्जा? તે કેટલી નરકમૃથ્વીઓમાં ઉત્પન્ન થાય છે ? उ. गोयमा ! सत्तसु पुढवीसु उववज्जेज्जा, तं जहा- ઉ. ગૌતમ ! તે સાતેય નરકમૃથ્વીઓમાં ઉત્પન્ન થાય છે, જેમકે - ૨. રથUTUભાઈ ગાવ- ૭. મહેસTHTU ૧. રત્નપ્રભામાં -વાવત-૭. અધઃસપ્તમનરક પૃથ્વી. -વિયા. સ. ૨૪, ૩. ૨, . ૧૨-૬૬ રથMમાનરથરવત્તેિ સુપાતળિસેળવાય ૮, રત્નપ્રભા નરકમાં ઉત્પન્ન થનાર પર્યાપ્ત સંજ્ઞી સંખ્યાત मणुस्सेसु उववायाइ वीसं दारं परुवणं - વર્ષાયુષ્ક મનુષ્યમાં ઉપપાતાદિ વિસઢારોનું પ્રરૂપણ : प. पज्जत्तसंखेज्जवासाउयसण्णिमणुस्से णं भंते ! जे પ્ર. ભંતે ! પર્યાપ્ત સંખ્યાત વર્ષાયુષ્ક સંજ્ઞી મનુષ્ય જે भविए रयणप्पभाए पुढवीए नेरइएसु उववज्जित्तए રત્નપ્રભાપૃથ્વીના નૈરયિકોમાં ઉત્પન્ન થવા યોગ્ય से णं भंते ! केवइयकालट्ठिईएसु उववज्जेज्जा ? છે તો ભંતે ! તે કેટલા કાળની સ્થિતિયુક્ત નૈરયિકોમાં ઉત્પન્ન થાય છે ? उ. गोयमा ! जहण्णेणं दसवाससहस्सट्ठिईएसु, ઉ. ગૌતમ ! તે જઘન્ય દસ હજાર વર્ષની સ્થિતિયુક્ત उक्कोसेणं सागरोवमट्ठिईएसु उववज्जेज्जा। અને ઉત્કૃષ્ટ એક સાગરોપમની સ્થિતિયુક્ત નૈિરયિકોમાં ઉત્પન્ન થાય છે. प. ते णं भंते ! जीवा एगसमएणं केवइया उववज्जति? પ્ર. ભંતે! તેઓ (સંખ્યાત વર્ષાયુષ્ક પર્યાપ્ત સંજ્ઞીમનુષ્ય) એક જ સમયે કેટલા ઉત્પન્ન થાય છે ? उ. गोयमा ! जहण्णेणं एक्को वा, दो वा, तिण्णि वा, ઉ. ગૌતમ! તેઓ જઘન્ય એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટ उक्कोसेणं संखेज्जा उववज्जंति।। સંખ્યાત ઉત્પન્ન થાય છે. संघयणा छ, सरीरोगाहणा जहण्णेणं अंगुलपुहत्तं તેઓ છયે સંહનનયુક્ત હોય છે. તેમના શરીરની उक्कोसेणं पंचधणुसयाई। અવગાહના જઘન્ય અંગુળ-પૃથકુત્વ (અનેક અંગુળ)ની અને ઉત્કૃષ્ટ પાંચસો ધનુષ્યની હોય છે. सेसं सब्बा वत्तव्यया जहासण्णिपंचिंदियतिरिक्ख શેષ સમગ્ર કથન ભવાદેશ પર્યત સંજ્ઞી પંચેન્દ્રિય जोणियाणं भवादेसं पज्जवसाणा भाणियब्वा। તિર્યંચયોનિકોના અનુરૂપ સમજવું જોઈએ. णवरं-चत्तारि नाणा, तिण्णि अण्णाणा भयणाए, વિશેષ - એમાં ચાર જ્ઞાન, ત્રણ અજ્ઞાન વિકલ્પ હોય છે. छ समुग्धाया केवलिवज्जा। કેવલી સમુદ્યાત સિવાય શેષ છ સમુદ્યાત હોય છે. ठिई अणुबंधो य जहण्णेणं मासपुहत्तं, उक्कोसेणं એમની સ્થિતિ અને અનુબંધ જઘન્ય માસપૃથર્વ पुवकोडी, અને ઉત્કૃષ્ટ પૂર્વકોટિ હોય છે. कालादेसेणंजहण्णेणं दसवाससहस्साईमासपुहत्तम કાલાદેશથી જઘન્ય માસપૃથકત્વ અધિક દસ હજાર ब्भहियाई, उक्कोसेणं चत्तारि सागरोवमाइं चउहिं વર્ષ અને ઉત્કૃષ્ટ ચારપૂર્વકોટિ અધિક ચાર સાગરોપમ पुवकोडीहिं अब्भहियाई, एवइयंकालंसेवेज्जा, एवइयं જેટલો કાળ વ્યતીત કરે છે અને એટલા જ કાળ कालं गतिरागतिं करेज्जा। (१ पढमो गमओ) સુધી ગમનાગમન કરે છે. (આ પ્રથમ ગમક છે.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001951
Book TitleDravyanuyoga Part 4
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2004
Total Pages814
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy