SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ ગમ્મા-અધ્યયન ૨૨૧૩ उ. गोयमा ! जहण्णेणं दसवाससहस्सट्ठिईएसु, उक्कोसेणं सागरोवमट्ठिईएसु उववज्जेज्जा। प. ते णं भंते ! जीवा एगसमएणं केवइया उववज्जति ? उ. गोयमा ! जहण्णेणं एक्को वा, दो वा, तिण्णि वा, उक्कोसेणं संखेज्जा वा, असंखेज्जा वा उववज्जंति। प. तेसि णं भंते ! जीवाणं सरीरगा किं संघयणी पण्णत्ता? उ. गोयमा ! छविहसंघयणी पण्णत्ता, तं जहा . વોસમનારાયસંધથr, २. उसभनारायसंघयणी, રૂ. નારાયસંધા , ૪. સદ્ધનારાય સંધયા, . ત્રિા સંઘથળા, ૬. છેવસંધય / सरीरोगाहणा जहेव असण्णीणं। ઉ. ગૌતમ ! તે જઘન્ય દસ હજાર વર્ષની સ્થિતિવાળા અને ઉત્કૃષ્ટ એક સાગરોપમની સ્થિતિવાળા નૈરયિકોમાં ઉત્પન્ન થાય છે. પ્ર. ભંતે ! તે (સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય) જીવ એક સમયમાં કેટલા ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! તે (એક સમયમાં) જઘન્ય એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટ સંખ્યાત કે અસંખ્યાત ઉત્પન્ન થાય છે. પ્ર. ભંતે ! તે જીવોના શરીર કયા સંહનનયુક્ત કહેવાય છે ? ઉ. ગૌતમ! તેમના શરીર છ પ્રકારના સંહનનયુક્ત કહેવાય છે, જેમકે - ૧. વજઋષભનારા સંતનન, ૨. ઋષભનારાચ સંહનન, ૩. નારાચ સંહનન, ૪. અર્ધનારાચ સંતનન, ૫. કીલિકા સંહનન, ૬. સેવાર્ત સંહનન. એમની શરીર અવગાહના (અવસ્થિતિ) પૂર્વોક્ત અસંશીઓના અનુરૂપ સમજવી જોઈએ. પ્ર. ભંતે ! તે જીવોના શરીર કયા સંસ્થાનયુક્ત કહેવામાં આવે છે ? ઉ. ગૌતમ ! તે છ પ્રકારના સંસ્થાનયુક્ત કહેવામાં આવે છે, જેમકે – ૧. સમચતુરસ્ત્ર, ૨. ન્યગ્રોધ પરિમંડળ, ૩. સ્વાતી, ૪. કુન્જ, ૫. વામન, ૬. હુંડક. પ્ર. ભંતે ! તે જીવોની કેટલી વેશ્યાઓ કહેવામાં આવી प. तेसिणं भंते ! जीवाणं सरीरगा किं संठिया पण्णत्ता? ૩. ગયHT! ત્રિદલંથિ qUUત્તા, તેં નહીં - ૨. સમાસા, . નિજોદ પરિમંત્રા, રૂ. સાડું, ૪. વુના, ૬. વામUT, ૬. ડુંડા | प. तेसि णं भंते ! जीवाणं कइ लेस्साओ पण्णत्ताओ? ૩. ગયા ! ઇન્સેસ TUત્તા, તે નદી ૨. હસ્તેસ્યા -ડાવ-સુકન્ટેસ્સા सेसं जहा असन्निपंचिंदिय आलावओ तहा पुच्छा ઉ. ગૌતમ ! એની છ લેશ્યાઓ કહેવામાં આવી છે, જેમકે - ૧. કૃષ્ણલેશ્યા -વાવ- ૬. શુક્લલેશ્યા. શેષ અસંસી તિર્યંચ પંચેન્દ્રિયના આલાપકના અનુરૂપ પ્રશ્ન કરવો જોઈએ. વિશેષ - દૃષ્ટિઓ ત્રણ જ હોય છે. ત્રણ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન વિકલ્પથી હોય છે. યોગ ત્રણ જ હોય છે. णवर-दिट्ठी तिविहा वि। तिण्णि नाणा, तिण्णि अण्णाणा भयणाए । जोगो तिविहो वि। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001951
Book TitleDravyanuyoga Part 4
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2004
Total Pages814
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy