SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ યુ-અધ્યયન ૨૧૯૭ ૪૬, મસિદ્ધીય રાશીનુમ્મ ડગુમ્માદ પડવીમવંડમું ૪૬. અભવસિદ્ધિક રાશિયુગ્મ-મૃતયુગ્માદિવાળા ચોવીસ દંડકોમાં उववायाइ परूवणं ઉત્પાતાદિનું પ્રરૂપણ : ૫. સમસિદ્ધીય-રાતીનુમ્મ-ડનુમ્મ-ને રડ્યા ાં મંતે ! कओहिंतो उववज्जंति ? ૩. ગોયમા ! નહીં પ૪મો વેસો, वरं मणुस्सा नेरइया य सरिसा भाणियव्वा । सेसं તહેવ । एवं चउसु वि जुम्मेसु चत्तारि उद्देसगा । ૫. વહેમ્ન-અમસિદ્વીય-રાતીનુમ્મ-૪નુમ્મनेरइया णं भंते! कओहिंतो उववज्जंति ? ૩. શૌયમા ! વ ચેવ ખત્તારિ ઉદ્દેશ / एवं नीललेस्स- अभवसिद्धीएहि वि चत्तारि उद्देसगा। एवं काउलेस्सेहि वि चत्तारि उद्देसगा । एवं तेउलेस्सेहि वि चत्तारि उद्देसगा । पम्हलेस्सेहि वि चत्तारि उद्देसगा । सुक्कलेस्स- अभवसिद्धिएहि वि चत्तारि उद्देसगा । एवं एएसु अट्ठावीसाए वि अभवसिद्धीय उद्देसएसु मणुस्सा नेरइयगमेणं नेयव्वा । ૧.સ-રાતીનુમ્ન-ડનુમ્મ-નેરડ્યા ાં મંતે ! कओहिंतो उववज्जंति ? ૩. ગોયમા ! પૂછ્યું નહીં ૧૪માં ઉદ્દેશો । एवं चउसु वि जुम्मेसु चत्तारि उद्देसगा भवसिद्धियसरिसा कायव्वा । પ્ર. ભંતે ! અભવસિદ્ધિક-રાશિયુગ્મ-મૃતયુગ્મરાશિવાળા નૈરિયક કયાંથી આવીને ઉત્પન્ન થાય છે ? Jain Education International ઉ. ગૌતમ ! પ્રથમ ઉદ્દેશકના સમાન આ ઉદ્દેશકનું કથન કરવું જોઈએ. વિશેષ - મનુષ્યો અને નૈરિયકોનું કથન સમાન સમજવું જોઈએ. શેષ કથન પૂર્વવત્ છે. આ જ પ્રકારે ચારે યુગ્મોના ચાર ઉદ્દેશક સમજવાં જોઈએ. પ્ર. ભંતે ! કૃષ્ણલેશ્તી - અભવસિદ્ધિક - રાશિયુગ્મકૃતયુગ્મરાશિવાળા નૈરયિક કયાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! એનાં પણ પૂર્વવત્ ચાર ઉદ્દેશક સમજવાં જોઈએ. એ જ પ્રકારે નીલલેશ્યાવાળા અભવસિદ્ધિક જીવોના પણ ચાર ઉદ્દેશક સમજવાં જોઈએ. એ જ પ્રકારે કાપોતલેશ્યાવાળા અભવસિદ્ધિક જીવોના પણ ચાર ઉદ્દેશક સમજવાં જોઈએ. તેજોલેશ્મી અભસિદ્ધિક જીવોના પણ આ જ પ્રકારે ચાર ઉદ્દેશક સમજવાં જોઈએ. પદ્મલેશ્યી અભવસિદ્ધિક જીવોના પણ ચાર ઉદ્દેશક સમજવાં જોઈએ. -વિયા. સ. ૪૨, ૩. ૬૭-૮૪, સુ. ૧-૨ ૪૭, સિિમિતિ રામનુમ્માડગુમ્માર્ં ૪૭, સમ્યગ્દષ્ટિ-મિથ્યાદષ્ટિ રાશિયુગ્મ તયુગ્માદિવાળા ચોવીસ चउवीसदंडएसु उववायाइ परूवणंદંડકોમાં ઉત્પાતાદિનું પ્રરૂપણ : પ્ર. ભંતે ! સમ્યગ્દષ્ટિ - રાશિયુગ્મ-મૃતયુગ્મરાશિવાળા નૈરિયક કયાંથી આવીને ઉત્પન્ન થાય છે ? શુક્લલેશ્યાવાળા અભવસિદ્ધિક જીવોના પણ ચાર ઉદ્દેશક સમજવાં જોઈએ. આ જ પ્રકારે આ અઠ્યાવીસ અભવસિદ્ધિક ઉદ્દેશકોમાં મનુષ્યો સંબંધી કથન નૈયિકોનાં આલાપકના સમાન સમજવું જોઈએ. ઉ. ગૌતમ ! પ્રથમ ઉદ્દેશકના સમાન આ ઉદ્દેશક સમજવું જોઈએ. For Private Personal Use Only એ જ પ્રકારે ચારે યુગ્મોમાં ભવસિદ્ધિકના સમાન ચારે ઉદ્દેશક સમજવાં જોઈએ. www.jainelibrary.org
SR No.001951
Book TitleDravyanuyoga Part 4
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2004
Total Pages814
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy