SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૮૨ ૨૨-૧૬. વોળા, વળાડું, કહ્સાસા, નિસ્સાસા आहारगा य जहा एगिंदियाणं । ૨૭. વિરયા વા, અવિરયા વા, વિરયાવિયા વા | ૨૮. સબિરિયા, નો અવિરિયા । ૫. ૬. તે ં મંતે ! નીવા વિં સત્તવિહવંધા, અદૃવિહવંધા, વિહવંધા, વિબંધો ? ૩. ગોયમા ! સત્તવિાંધા વા -નાવ- વિહવંધા વાત २०. ते णं भंते ! जीवा किं आहारसण्णोवउत्ता -ખાવ- પરિયાહસશોવપત્તા, નો સબ્જોવઽત્તા ? ૩. જ્ઞેયમા ! આહારસનોવત્તા વા -નાવ- મો सन्नोवउत्ता वा । ૬. सव्वत्थ पुच्छा भाणियव्वा । ૨૨. જોહતાર્થવા-ગાવ-હોમસાર્વવા, અસાયી વા २२. इत्थवेदगा वा, पुरिसवेदगा वा, नपुंसगवेदगा વા, અવેવા વા | ૨૨. રૂચિવેવબંધાવા, પુરિસવેવંધા વા, नपुंसगवेदबंधगा वा, अबंधगा वा । ૨૪. સળી, નો અસળી । ૨૬. સઽવિયા, તો અનિંદ્રિયા । ક २६. संचिट्ठणा जहण्णेणं एकं समयं १, उक्कोसेणं सागरोवमसयपुहत्तं साइरेगं, ૨૮. આહારો તહેવ -નાવ- નિયમ વૃિત્તિ । २९. ठिई जहणेणं एक्क समयं उक्कोसेणं तेत्तीसं सागरोवमाई । ३०. छ समुग्धाया आदिल्लगा । मारणंतियसमुग्धाएणं समोहया वि मरंति, असमोहया वि मरंति । (૨૭) સંવેદો ન ભTS | ? . Jain Education International દ્રવ્યાનુયોગ ભાગ-૪ ૧૩-૧૬. તેઓમાં ઉપયોગ, શરીરના વર્ણાદિ ચાર, ઉચ્છ્વાસ-નિશ્વાસ અને આહારક (અનાહારક)નું વર્ણન એકેન્દ્રિય જીવોની સમાન છે. ૧૭. તેઓ વિરત, અવિરત અથવા વિરતાવિરત હોય છે. ૧૮. તેઓ ક્રિયાવાનૢ છે. અક્રિયાવાન્ નથી. પ્ર. ૧૯. ભંતે ! તે જીવ સપ્તવિધ - કર્મબંધક, અષ્ટવિધકર્મબંધક, પવિધકર્મબંધક અથવા એકવિધકર્મબંધક હોય છે ? ઉ. ગૌતમ ! તેઓ સપ્તવિધકર્મબંધક પણ હોય છે -ચાવતા- એકવિધકર્મબંધક પણ હોય છે. પ્ર. ૨૦. ભંતે ! શું તે જીવ આહાર સંજ્ઞોપયુક્ત -યાવપરિગ્રહસંજ્ઞોપયુક્ત અથવા નોસંજ્ઞોપયુક્ત હોય છે ? ઉ. ગૌતમ ! તેઓ આહાર સંજ્ઞોપયુક્ત -યાવત્- નો સંજ્ઞોપયુક્ત હોય છે. આ પ્રકારે સર્વત્ર પ્રશ્નોત્તર કરવા જોઈએ, જેવી રીતે૨૧. તે ક્રોધકષાયી -યાવત્- લોભકષાયી હોય છે અને અકષાયી પણ હોય છે. ૨૨. તે સ્ત્રીવેદક, પુરુષવેદક, નપુંસકવેદક અને અવેદક હોય છે. ૨૩. તે સ્ત્રીવેદબંધક, પુરુષવેદબંધક, નપુંસકવેદબંધક અથવા અબંધક હોય છે. ૨૪. તે સંશી હોય છે, અસંજ્ઞી હોતાં નથી. ૨૫. તે સઈન્દ્રિય હોય છે, અનિન્દ્રિય હોતાં નથી. ૨૬. એનો સંચિઋણાકાળ (સંસ્થિતિકાળ) જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ કંઈક વધુ સાગરોપમ - શતપૃથક્ત્વ હોય છે. ૨૮. તેઓ આહાર પૂર્વવત્ -યાવર્તુ- નિયમસર છએદિશાઓમાંથી ગ્રહણ કરે છે. ૨૯. એની સ્થિતિ જધન્ય એક સમય અને ઉત્કૃષ્ટ તેત્રીસ સાગરોપમની હોય છે. ૩૦. એમાં પ્રારંભિક છ સમુદ્દાત મળી આવે છે. તે મારણાન્તિક સમુધાત દ્વા૨ા સમવહત થઈને પણ મરે છે અને અસમવહત થઈને પણ મરે છે. For Private Personal Use Only www.jainelibrary.org
SR No.001951
Book TitleDravyanuyoga Part 4
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2004
Total Pages814
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy