SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ યુમ-અધ્યયન ૨૧૬૭ ૩. કોચમા ! તે મiતા સમU-સમા નવદીરમાં अवहीरमाणा अणंताहिं ओसप्पिणिउस्सप्पिणीहिं अवहीरंति, नो चेव णं अवहिया सिया। प. ४.तेसिणं भंते!जीवाणं के महालिया सरीरोगाहणा TVા ? उ. गोयमा ! जहन्नेणं अंगुलस्स असंखेज्जइभागं, उक्कोसेणं साइरेगं जोयणसहस्सं । प. ५.ते णं भंते ! जीवा नाणावरणिज्जस्स कम्मस्स किं વંધ, અવંધ? ૩. સોયમાં ! વંધા, નો વંધ | एवं सब्वेसिं आउयवज्जाणं, आउयस्स बंधगावा, अबंधगावा। ઉ. ગૌતમ ! જો તેઓ અનંત જીવ સમયે-સમયે અપહૃત કરવામાં આવે અને એમ કરતાં કરતાં અનંત અવસર્પિણી અને ઉત્સર્પિણી વીતી જાય તો પણ તેઓ અપહૃત (રિક્ત) થતાં નથી. પ્ર. ૪, ભંતે ! તે જીવોના શરીરની અવગાહના (અવસ્થિતિ) કેટલી ઊંચી કહી ગઈ છે ? ઉ. ગૌતમ ! જઘન્ય આંગળીનો અસંખ્યાતમો ભાગ, ઉત્કૃષ્ટ એક હજાર યોજનથી વધારેની અવગાહના કહેવામાં આવી છે. પ્ર. ૫. અંતે ! તે એકેન્દ્રિય જીવ જ્ઞાનાવરણીયકર્મના બંધક છે કે અબંધક છે ? ઉ. ગૌતમ ! તે જીવ બંધક છે, અબંધક નથી. આયુકર્મ સિવાય તે જીવો શેષ સમગ્ર કર્મોના બંધક છે. પરંતુ આયુકર્મના તેઓ બંધક પણ છે અને અબંધક પણ છે. પ્ર. ૬, ભંતે ! તે જીવ જ્ઞાનાવરણીયકર્મના વેદક છે. કે અવેદક છે ? ઉ. ગૌતમ ! તેઓ વેદક છે, અવેદક નથી. આ પ્રકારે બધા કર્મોના વેદનના વિષયમાં પણ જાણવું જોઈએ, પ્ર. ભંતે ! તે જીવ સાતાના વેદક છે કે અસાતાના વેદક प. ६.ते णं भंते ! जीवा नाणावरणिज्जस्स कम्मस्स किं | વેવા , અદ્ર વ ? ૩. યમ ! વેલ, નો મઢ एवं सब्वेसिं। प. ते णं भंते ! जीवा किं सायावेयगा असायावेयगा? ૩. નોથમી ! સાવેય વ, માથાવેય વાં. प. ७.ते णं भंते ! जीवा नाणावरणिज्जाइ कम्माणं किं उदई अणुदई ? उ. गोयमा ! सब्वेसिं कम्माणं उदई, नो अणुदई । प. ८.ते णं भंते ! जीवा नाणावरणिज्जाइ कम्माणं किं વીર મyવીરT ? उ. गोयमा ! छण्हं कम्माणं उदीरगा, नो अणुदीरगा। णवरं-वेयणिज्जाउयाणं उदीरगा वा, अणुदीरगा વા | . ૧. તે મંતે ! નવા વિં બ્રુસ વ -ના तेउलेस्सा वा ? उ. गोयमा ! कण्हलेस्सा वा, नीललेस्सा वा, काउलेस्सा વ, તે દ્રેસા વા | ઉ. ગૌતમ! તેઓ સાતવેદક પણ છે અને અસાતવેદક પણ છે. પ્ર. ૭. ભંતે ! તે જીવ જ્ઞાનાવરણીય વગેરે કર્મોના ઉદયવાળા છે કે અનુદયવાળા છે ? ઉ. ગૌતમ ! તે જીવ બધા કર્મોના ઉદયવાળા છે, અનુદયવાળા નથી. પ્ર. ૮, ભંતે ! તે જીવ જ્ઞાનાવરણીય વગેરે સમગ્ર કર્મોના ઉદીરક (પ્રતિપાદક) છે કે અનુદીરક છે ? ઉ. ગૌતમ ! તે છ કર્મોના ઉદીરક છે, અનુદીરક નથી. વિશેષ - વેદનીય અને આયુકર્મના ઉદીરક પણ છે અને અનુદીરક પણ છે. પ્ર. ૯, ભંતે ! તે એકેન્દ્રિય જીવ શું કૃષ્ણ લેશ્યાવાળા -વાવ- તેજોલેશ્યાવાળા છે ? ઉ. ગૌતમ ! તે જીવ કૃષ્ણલેક્શી પણ છે, નીલલેશ્યી પણ છે, કાપોતલેશ્યી પણ છે અને તેજલેશ્વી પણ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001951
Book TitleDravyanuyoga Part 4
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2004
Total Pages814
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy