SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૬૪ દ્રવ્યાનુયોગ ભાગ-૪ ૨૧. સોસ મઝુમ્મા તે િનિ ય હવા- ૨૧. સોળ મહાયુગ્મ અને એના લક્ષણોનું પ્રરૂપણ : ૫. 3 of મંતે ! મદનુમ્મા'TVVITI? પ્ર. ભંતે ! મહાયુગ્મ કેટલા પ્રકારના કહેવામાં આવે છે? उ. गोयमा ! सोलस महाजुम्मा पण्णत्ता, तं जहा- ઉ. ગૌતમ ! મહાયુગ્મ સોળ પ્રકારના કહેવામાં આવે છે, જેમકે – . વડનુમડનુ, ૨. વડનુસ્મોપ, (૧) કૃતયુગ્મ-કૃતયુગ્મ, (૨) કૃતયુગ્મત્રોજ, ३. कडजुम्मदावरजुम्मे, ४. कडजुम्मकलियोए, (૩) કૃતયુગ્મ દ્વાપરયુગ્મ, (૪) કૃતયુગ્મ કલ્યોજ, ૬. તૈયડનુમે, ૬. તેંચો , (૫) સોજકૃતયુગ્મ, (૬). વ્યોજ - વ્યો, ૭. તેનો તાવરનુષ્પ, ૮. તેનો વસ્ત્રિયો, (૭) વ્યાજ દ્વાપરયુગ્મ, (૮) વ્યાજ કલ્યોજ, ९. दावरजुम्मकडजुम्मे, १०. दावरजुम्मतेओए, (૯) દ્વાપરયુગ્મ કૃતયુગ્મ, (૧૦) દ્વાપરયુગ્મોજ, ११. दावरजुम्मदावरजुम्मे, (૧૧) દ્વાપરયુગ્મ - દ્વાપરયુગ્મ, १२. दावरजुम्मकलियोए, (૧૨) દ્વાપરયુગ્મ કલ્યોજ, ૨૩. ત્રિોયડનુષ્મ, ૨૪. ત્નિનો તેમ, (૧૩) કલ્યોજકૃતયુગ્મ, (૧૪) કલ્યોજ ત્રોજ, १५. कलिओयदावरजुम्मे, १६. कलिओयकलिओए। (૧૫) કલ્યોજ દ્વાપરયુગ્મ, (૧૬) કલ્યોજ-કલ્યો. प. से केणट्टेणं भंते ! एवं वुच्चइ પ્ર. ભંતે ! કયા કારણથી એમ કહેવાય છે કે – “સોસ મદાનુશ્મ પUUત્તા”, તે નદી મહાયુગ્મ સોળ પ્રકારના કહેવામાં આવે છે' , જેમકે१.कडजुम्मकडजुम्मे-जाव-१६.कलिओयकलिओए? ૧. તયુગ્મ-યુગ્મ -ચાવત-(૧૬)કલ્યોજ-કલ્યોજ ? उ. गोयमा ! १. जे णं रासी चउक्कएणं अवहारेणं ઉ. ગૌતમ ! ૧, ચારની સંખ્યા વડે બાદ કરતાં જે अवहीरमाणे चउपज्जवसिए, जेणं तस्स रासिस्स સંખ્યામાંથી ચાર શેષ રહે પરંતુ તે સંખ્યાના अवहारसमया कडजुम्मा, से तं कडजुम्मकडजुम्मे। અપહરસમયે પણ કુતયુગ્મ (ચાર) હોય તો તે સંખ્યા કૃતયુગ્મ-કૃતયુગ્મ' કહેવાય છે. २.जे णं रासी चउक्कएणं अवहारेणं अवहीरमाणे ૨. ચારની સંખ્યા વડે બાદ કરતાં જે સંખ્યામાંથી ત્રણ तिपज्जवसिए, जे णं तस्स रासिस्स अवहारसमया શેષ રહે પરંતુ તે સંખ્યાના અપહાર સમયે કૃતયુગ્મ कडजुम्मा, से तं कडजुम्मतेओये । હોય તો તે રાશિ કૃતયુગ્મ-ત્યોજ' કહેવાય છે. ३. जे णं रासी चउक्कएणं अवहारेणं अवहीरमाणे ૩. ચારની સંખ્યા વડે બાદ કરતાં જે સંખ્યામાંથી दुपज्जवसिए, जे णं तस्स रासिस्स अवहारसमया બે શેષ રહે પરંતુ તે સંખ્યાના અપહાર સમયે કૃતયુગ્મ कडजुम्मा, से तं कडजुम्मदावरजुम्मे । હોય તો તે રાશિ કૃતયુગ્મ-દ્વાપરયુગ્મ” કહેવાય છે. ४. जे णं रासी चउक्कएणं अवहारेणं अवहीरमाणे ૪, ચારની સંખ્યા વડે બાદ કરતાં જે સંખ્યામાંથી एगपज्जवसिए, जे णं तस्स रासिस्स अवहारसमया એક શેષ રહે પરંતુ તે સંખ્યાના અપહારસમયે તયુગ્મ कडजुम्मा, से तं कडजुम्मकलियोए । હોય તો તે રાશિ કૃતયુગ્મ-કલ્યોજ' કહેવાય છે. ५. जेणं रासी चउक्कएणं अवहारेणं अवहीरमाणे ૫. ચારની સંખ્યા વડે બાદ કરતાં જે સંખ્યામાંથી ચાર चउपज्जवसिए, जेणं तस्स रासिस्स अवहारसमया શેષ રહે પરંતુ તે સંખ્યાના અપહાર સમયે વ્યાજ तेओया, से तं तेओयकडजुम्मे । (ત્રણ) હોય તો તે રાશિ ોજ-ક્તયુગ્મ” કહેવાય છે. • ६.जेणं रासी चउक्कएणं अवहारेणं अवहीरमाणे ૬. ચારની સંખ્યા વડે બાદ કરતાં જે સંખ્યામાંથી तिपज्जवसिए, जे णं तस्स रासिस्स अवहारसमया ત્રણ શેષ રહે પરંતુ તે સંખ્યાના અપહાર સમયે યોજ तेओया, से तं तेओयतेयोए। (ત્રણ) હોય તો તે રાશિ ોજ-જ' કહેવાય છે. ૧. મોટી સંખ્યાવાળી રાશિને “મહાયુગ્મ” કહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001951
Book TitleDravyanuyoga Part 4
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2004
Total Pages814
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy