SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ ગર્ભ-અધ્યયન ૨૧૩૩ से णं भंते ! कइ समइएणं विग्गहेणं उववज्जेज्जा ? ૩. નાયમ ઇસમરૂપણ વા, સુસમરૂgળ વા, तिसमइएण वा विग्गणं उववज्जेज्जा । प. से केणट्टेणं भंते ! एवं वुच्चइ “एगसमइएण वा, दुसमइएण वा, तिसमइएण वा विग्गहेणं उववज्जेज्जा," उ. गोयमा ! अट्ठो जहेव रयणप्पभाए तहेव सत्त સેરીમો. एवं पज्जत्तबायरतेउकाइयत्ताए वि। वाउकाइएसुवणस्सइकाइएसुयजहापुढविकाइएसु उववाइओ तहेव चउक्कएणं भेएणं उववाएयवो। ભંતે ! તે કેટલા સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે ? ગૌતમ ! તે એક સમય, બે સમય અથવા ત્રણ સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે. પ્ર. ભંતે ! કયા કારણથી એમ કહેવાય છે કે – તે એક સમય, બે સમય અથવા ત્રણ સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે ?” ઉ. ગૌતમ ! જેવી રીતે રત્નપ્રભા પૃથ્વીમાં સપ્તશ્રેણીનું કથન કર્યું તેવી જ રીતે અહીંયા સમજવું જોઈએ. એ જ પ્રકારે પર્યાપ્ત બાદર તેજસ્કાયિક રૂપના ઉપરાત માટે પણ જાણવું જોઈએ. જે પ્રકારે પૃથ્વીકાયિકના ચારે ભેદો સહિત ઉપપાત કહ્યા, તે જ પ્રકારે વાયુકાયિક અને વનસ્પતિકાયિકના પણ ચાર-ચાર ભેદ સહિત ઉપપાત કહેવા જોઈએ. એ જ પ્રકારે પર્યાપ્ત બાદર તેજસ્કાયિક જીવના ઉપપાત પણ એ જ સ્થાને સમજવા જોઈએ. જે પ્રકારે પૃથ્વીકાયિક જીવના રૂપે ઉ૫પાતનું કથન કર્યું તે જ પ્રકારે વાયુકાયિક અને વનસ્પતિકાયિક જીવોનાં ઉપપાતનું કથન કરવું જોઈએ. પ્ર. ભંતે! અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવ ઉર્ધ્વલોકની ત્રસનાડીના બહારના ક્ષેત્રમાં મરણ સમુદ્યાત કરીને અધોલોકક્ષેત્રની ત્રસનાડીના બહારનાં ક્ષેત્રમાં અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક રૂપે ઉત્પન્ન થવા યોગ્ય છે તો - ભંતે ! તે કેટલા સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે ? एवं पज्जत्तबायरतेउकाइओ वि एएसु चेव ठाणेसु उववाएयब्बो। वाउकाइय-वणस्सइकाइयाणं जहेव पुढविकाइयत्ते उववाइओ तहेव भाणियब्वो। ૩. अपज्जत्तसुहुमपुढविकाइए णं भंते ! उड्ढ लोगखेत्तणालीए बाहिरिल्ले खेत्ते समोहए समोहणित्ता जे भविए अहेलोगखेत्तनालीए बाहिरिल्ले खेत्ते अपज्जत्तसुहुमपुढविकाइयत्ताए उववज्जित्तए, से णं भंते ! कइ समइएणं विग्गहेणं उववज्जेज्जा? યમ ! પર્વ જેવો एवं उड्ढलोगखेत्तनालीए वि बाहिरिल्ले खेते समोहयाणं अहेलोगखेत्तनालीए बाहिरिल्ले खेत्ते उववज्जयाणंसो चेव गमओ निरवसेसोभाणियचो -जाव-बायरवणस्सइकाइओपज्जत्तओबायरवणस्सइकाइएसु पज्जत्तएसु उववाइओ। ઉ. ગૌતમ ! પૂર્વવત સમજવું જોઈએ. આ જ પ્રકારે ઉર્ધ્વલોકક્ષેત્રની ત્રસનાડીના બહારના ક્ષેત્રમાં મરણસમુદ્દઘાત કરીને અધોલોકક્ષેત્રની સનાડીના બહારના ક્ષેત્રમાં ઉત્પન્ન થનારને માટે તે જ સંપૂર્ણ આલાપક પર્યાપ્ત બાદરવનસ્પતિકાયિક જીવના પર્યાપ્ત બાદર વનસ્પતિકાયિકના રૂપે ઉપપાત પર્યત કથન કરવું જોઈએ. ભંતે ! જો અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવ લોકના પૂર્વી ચરમાન્તમાં મરણસમુદ્દઘાત કરીને લોકના પૂર્વીચરમાન્તમાં અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક રૂપે ઉત્પન્ન થવા યોગ્ય છે, તો - પ્ર. प. अपज्जत्तसुहुमपुढविकाइए णं भंते ! लोगस्स पुरथिमिल्ले चरिमंते समोहए समोहणित्ता जे भविएलोगस्स पुरथिमिल्ले चरिमंते अपज्जत्तसुहम पुढविकाइयत्ताए उववज्जित्तए, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001951
Book TitleDravyanuyoga Part 4
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2004
Total Pages814
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy