SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ ગર્ભ-અધ્યયન ૨૧૨૫ ૩. ! વંવદા નિઢિયા TvUત્તા, તં નહીં ગૌતમ ! એકેન્દ્રિય જીવ પાંચ પ્રકારના કહેવામાં આવ્યા છે, જેમકે – ૧. પૃથ્વીકાય -વાવ- પ. વનસ્પતિકાય. આ પ્રકારે એના પણ વનસ્પતિકાયિક પર્યત પ્રત્યેકના ચાર-ચાર ભેદ કહેવા જોઈએ. પ્ર. ભતે અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવ આ રત્નપ્રભા પૃથ્વીની પૂર્વદિશાના છેવટના અંતમાં મરણસમુદઘાત કરીને આ રત્નપ્રભા પૃથ્વીની પશ્ચિમી છેવટના અંતમાં અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક રૂપે ઉત્પન્ન થવા યોગ્ય છે તો ભંતે ! તે કેટલા સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે ? ૨. પુદ્ધવાથી ગાવ-૫. વાસ્તફાય| एवमेए वि चउक्कएणं भेएणं भाणियब्वा -जाव वणस्सईकाइया। __ अपज्जत्तसुहुमपुढविकाइए णं भंते ! इमीसे रयणप्पभाए पुढवीए पुरथिमिल्ले चरिमंते समोहए, समोहणित्ता जे भविए इमीसे रयणप्पभाए पुढवीए पच्चस्थिमिल्ले चरिमंते अपज्जत्तसुहुमपुढ विकाइयत्ताए उववज्जित्तए, से णं भंते ! कइ समइएणं विग्गहेणं उववज्जेज्जा ? ૩. Tયમા ! ઘાસમડું, વા, સુસમરૂપ વા, तिसमइएण वा विग्गहेणं उववज्जेज्जा। प. से केणठेणं भंते ! एवं वुच्चइ “एगसमइएण वा, दुसमइएण वा, तिसमइएण वा विग्गहेणं उववज्जेज्जा ? ૩. પુર્વ વજૂ થના ! સત્ત સેઢીમો પુનત્તાઓ. तं जहा૬. ૩qબTયતા સેઢા, ૨. UTગવંતા, રૂ. સુહોવંત, ૪. UTગોવા, ૬. કુવા , ૬. વાત્રા, ૭. બદ્ધ વવવા0ા | १. उज्जुआयताए से ढीए उववज्जमाणे | UસમU વિમા સવવેગ્નેન્ના, ઉ. ગૌતમ ! તે એક સમયની, બે સમયની અથવા ત્રણ સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે. પ્ર. ભંતે ! કયા કારણથી એમ કહેવાય છે કે – તે એક સમય. બે સમય અથવા ત્રણ સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે ?” ઉ. ગૌતમ ! મેં સાત શ્રેણીઓ કહી છે, જેમકે - २. एगओवंकाए सेढीए उववज्जमाणे दुसमइएणं विग्गहेणं उववज्जेज्जा, ३. दुहओवंकाए सेढीए उववज्जमाणे तिसमइएणं विग्गहेणं उववज्जेज्जा। से तेणढेणं गोयमा ! एवं वुच्चइ“एगसमइएण वा, दुसमइएण वा, तिसमइएण વા વિરાટે ૩વવનેષ્મા !” प. अपज्जत्तसुहुमपुढविकाइए णं भंते ! इमीसे रयणप्पभाए पुढवीए पुरथिमिल्ले चरिमंतेसमोहए, समोहणित्ता जे भविए इमीसे रयणपभाए पुढवीए पच्चस्थिमिल्ले चरिमंते पज्जत्त सुहुम पुढवीकाइयत्ताए उववज्जित्तए से णं भंते ! कइ समइएणं विग्गहेणं उववज्जेज्जा ? ૧. ઋજવાયતા, ૨. એક્કોવક્રા, ૩. ઉભયતોવક્રા, ૪. એકત:ખા, ૫. ઉભયતઃખા, ૬. ચક્રવાલ, ૭. અદ્ધચક્રવાલ. ૧. જે પૃથ્વીકાયિક જીવ ઋજવાયતા શ્રેણી દ્વારા ઉત્પન્ન થાય છે તે એક સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે. ૨. જે એકતોવક્રા શ્રેણી દ્વારા ઉત્પન્ન થાય છે તે બે સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે. ૩. જે ઉભયતોવક્રા શ્રેણી દ્વારા ઉત્પન્ન થાય છે તે ત્રણ સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે. એ કારણેથી ગૌતમ ! એમ કહેવાય છે કે – તે એક-સમય, બે સમય અથવા ત્રણ સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે.” પ્ર. ભંતે ! અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવ જે આ રત્નપ્રભાપૃથ્વીના પૂર્વદિશાના છેવટના અંતમાં મરણ સમુદ્દાત કરીને આ રત્નપ્રભા પૃથ્વીના પશ્ચિમ દિશાના છેવટના અંતમાં પર્યાપ્ત સૂક્ષ્મપૃથ્વીકાયિકના રૂપે ઉત્પન્ન થવા યોગ્ય છે તો ભંતે ! તે કેટલા સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001951
Book TitleDravyanuyoga Part 4
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2004
Total Pages814
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy