SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ ૩. ૪. પ્રત્યાખ્યાની માયા (તીવ્ર કપટાચાર) : ગોમૂત્રની ધારાના સમાન કુટિલ. સંજ્વલન માયા (અલ્પ કપટાચાર) : બાંસની છાલની સમાન કુટિલ. લોભ : ૧ મોહનીય કર્મનાં ઉદયથી ચિત્તમાં ઉત્પન્ન થનાર તૃષ્ણા કે લાલસા લોભ કહેવાય છે. લોભની સોળ અવસ્થાઓ છે. : સંગ્રહ કરવાની વૃત્તિ. : અભિલાષા. ૧. ૨. ૩. ૪. ૫. વૃદ્ધિ ૬. તૃષ્ણા ૭. મિથ્યા ૮. અભિધ્યા ૯. આશંસના ૧૦. પ્રાર્થના ૧૧. લાલપનતા લોભ ઈચ્છા મૂર્છા કાંક્ષા : તીવ્ર સંગ્રહ વૃત્તિ. : પ્રાપ્ત કરવાની આશા. Jain Education International : આસક્તિ. : જોડવાની ઈચ્છા, વિતરણની વિરોધી વૃત્તિ. : વિષયોનું ધ્યાન. : નિશ્ચયથી ડગી જવું કે ચંચલતા. : ઈષ્ટ પ્રાપ્તિની ઈચ્છા કરવી. : અર્થ આદિની યાચના. : ચાટુકારિતા. ૧૨. કામાશા : કામની ઈચ્છા. ૧૩. ભોગાશા : ભોગ્ય પદાર્થોની ઈચ્છા. ૧૪. જીવિતાશા : જીવવાની ઈચ્છા. ૧૫. મરણાશા : મરવાની ઈચ્છા.૨ ૧૬. મંદિરાગ : પ્રાપ્ત સંપત્તિમાં અનુરાગ. લોભના ચાર ભેદ - ૧. અનંતાનુબંધી લોભ :- મજીઠિયા રંગની સમાન જે છૂટે નહિ, અર્થાત્ અત્યધિક લોભ. અપ્રત્યાખ્યાની લોભ ઃ- ગાડીના પયડાના ખંજન સમાન મુશ્કિલથી છૂટનાર લોભ. પ્રત્યાખ્યાની લોભ :- કાદવના સમાન પ્રયત્ન કરવાથી છૂટી જનાર લોભ. ૨. ૩. ૪. સંજ્વલન લોભ :- હળદરના લેપના સમાન શીઘ્રતાથી દૂર થઈ જનાર લોભ. નોકષાય : ૩ ૪ નોકષાય શબ્દ બે શબ્દોના યોગથી બનેલ છે. નો+કષાય. જૈન દાર્શનિકોએ "નો” શબ્દને સાહચર્યના અર્થમાં ગ્રહણ કરેલ છે. આ પ્રમાણે ક્રોધ, માન, માયા અને લોભ આ પ્રધાન કષાયોના સહચારી ભાવો અથવા તેની ઉપયોગી મનોવૃત્તિઓ જૈન પરિભાષામાં 'નોકષાય' કહેવાય છે. જ્યાં પાશ્ચાત્ય મનોવિજ્ઞાનમાં કામ-વાસનાને પ્રમુખ મૂળવૃત્તિ તથા ભયને પ્રમુખ આવેગ માનેલ છે. ત્યાં જૈનદર્શનમાં તેને સહચારી કષાય કે ઉપઆવેગ કહેવાય છે. આનું કારણ એ જ હોય શકે છે કે જ્યાં પાશ્ચાત્ય વિચારકોએ તેના પર માત્ર મનોવૈજ્ઞાનિક દષ્ટિથી જ વિચાર કરેલ છે ત્યાં જૈન વિચારણામાં માનસિક તથ્ય નૈતિક દૃષ્ટિથી અધિક અશુભ હતા. તેને કષાય કહેવાય છે અને તેના સહચારી અથવા કા૨ક મનોભાવને ૧. તેજ. ૧૫/૫ ૫ ૨. તુલના કરવી - જીવન વૃત્તિ અને મૃત્યુવૃત્તિ - (ફ્રાયડ) 3. અભિધાન રાજેન્દ્ર કોષ ખંડ-૪ પૃ. ૨૧૬૧ ૪. તેજ ખંડ-૪ પૃ. ૨૧૬૧ 43 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001948
Book TitleDravyanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2002
Total Pages758
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, H000, H020, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy