SearchBrowseAboutContactDonate
Page Preview
Page 635
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૨૦ ૭. कसाय दारं - ૫. સસારૂં જું મંત ! નીવે લિં આહારશે, ગળાહારશે? ૩. ગોયમા ! સિય આદાને, સિય અજદારો | પુછ્યું -ખાવ- વેમાળિ! | पुहत्तेणं जीवेगिंदियवज्जो तियभंगो । कोहकसाईसु जीवादिएसु एवं चेव । वरं देवेसु छभंगा । माणकसाईसु मायाकसाईसु य देव णेरइसु छब्भंगा । अवसेसाणं जीवेगिंदियवज्जो तियभंगो । लोभकसाईसु णेरइएसु छब्भंगा । अवसेसेसु जीवेगिंदियवज्जो तियभंगो । अकसाई जहा णोसण्णी- णोअसण्णी । ८. णाणदारं णाणी जहा सम्मदिट्ठी । आभिणिवोहियाणाणि सुयणाणिसु बेइंदिय-तेइंदियचउरिदिए छभंगा । अवसेसेसु जीवादीओ तियभंगो जेसिं अत्थि | ओहिणाणी पंचेंद्रिय - तिरिक्खजोणिया आहारगा, णो अणाहारगा । अवसेसेसु जीवादीओ तियभंगो जेसिं अत्थि ओहिणाणं । मणपज्जवणाणी जीवा मणूसा य एगत्तेण वि पुहत्तेण वि आहारगा, जो अणाहारगा । Jain Education International For Private ૭. પ્ર. ઉ. ૮. દ્રવ્યાનુયોગ ભાગ-૧ Personal Use Only કષાય દ્વારે : ભંતે ! સકષાયી જીવ આહારક હોય છે કે અનાહારક હોય છે ? ગૌતમ ! તે ક્યારેક આહારક હોય છે અને ક્યારેક અનાહારક હોય છે. આ પ્રમાણે વૈમાનિક સુધી જાણવું. બહુત્વની અપેક્ષાએ જીવ અને એકેન્દ્રિયને છોડીને (સકષાય નારક આદિમાં) ત્રણ ભાંગા હોય છે. ક્રોધ કષાયી જીવ આદિમાં પણ આ પ્રમાણે ત્રણ ભાંગા કહેવા જોઈએ. વિશેષ : દેવોમાં છ ભાંગા કહેવા જોઈએ. માનકષાયી અને માયાકષાયી દેવો અને નારકમાં છ ભાંગા હોય છે. જીવ અને એકેન્દ્રિયને છોડીને બાકીના જીવોમાં ત્રણ ભાંગા હોય છે. લોભકષાયી નારકમાં છ ભાંગા હોય છે. જીવ અને એકેન્દ્રિયને છોડીને બાકીના જીવોમાં ત્રણ ભાંગા હોય છે. અકષાયીનું વર્ણન નો સંજ્ઞી- નો અસંશીના પ્રમાણે જાણવું. જ્ઞાન દ્વાર : જ્ઞાનીનું વર્ણન સમ્યગ્દષ્ટિના પ્રમાણે જાણવું. આભિનિબોધિકજ્ઞાની અને શ્રુતજ્ઞાની બેઈન્દ્રિય, ત્રેઈન્દ્રિય અને ચરિન્દ્રિય જીવોમાં છ ભાંગા હોય છે. બાકીના જીવ આદિ (સમુચ્ચય જીવ અને નારક આદિ) માં આ જ્ઞાન હોય તો એનામાં ત્રણ ભાંગા હોય છે. અવધિજ્ઞાની પંચેન્દ્રિય તિર્યંચયોનિક આહારક હોય છે, અનાહારક હોતા નથી. બાકીના જીવ આદિમાં, જેમાં અવધિજ્ઞાન મળે છે તેનામાં ત્રણ ભાંગા હોય છે. મન:પર્યવજ્ઞાની સમુચ્ચય જીવ અને મનુષ્ય એકત્વ અને બહુત્વની અપેક્ષાએ આહારક હોય છે, અનાહારક હોતા નથી. www.jainelibrary.org
SR No.001948
Book TitleDravyanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2002
Total Pages758
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, H000, H020, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy