SearchBrowseAboutContactDonate
Page Preview
Page 596
Loading...
Download File
Download File
Page Text
________________ આહાર અધ્યયન ૪૮૧ उ. गोयमा ! पुब्बिं वा उववज्जित्ता पच्छा आहारेज्जा, पुरि वा आहारेज्जा पच्छा उववज्जेज्जा। प. से केणठेणं भंते ! एवं वुच्चइ “पूव्विं वा उववज्जित्ता पच्छा आहारेज्जा, पुचिं वा आहारेत्ता पच्छा उववज्जेज्जा ?" गोयमा ! पुढविकाइयाणं तओ समुग्घाया पण्णत्ता, तं जहा૨. વેયન સમુરાઈ, ૨. વસાય સમુધા, રૂ. મારપાંતિય સમુધા | मारणंतिय समुग्घाएणं समोहण्णमाणे देसेण वा समोहण्णइ सव्वेण वा समोहण्णइ, देसेणं समोहन्नमाणे पुलिं आहारेत्ता पच्छा उववज्जिज्जा, सब्वेणं समोहन्नमाणे पृविं उववज्जित्ता पच्छा आहारेज्जा, से तेणठेणं गोयमा ! एवं वुच्चइ“पुब्बिं उववज्जित्ता पच्छा आहारेज्जा, पृव्विं आहारेत्ता पच्छा उववज्जेज्जा।" ઉ. ગૌતમ ! તે પહેલા ઉત્પન્ન થઈને પછી પણ આહાર કરે છે અને પહેલા આહાર કરીને પછી પણ ઉત્પન્ન થાય છે. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે - તે પહેલા ઉત્પન્ન થઈને પછી પણ આહાર કરે છે અને પહેલા આહાર કરીને પછી પણ ઉત્પન્ન થાય છે ?” ઉ. ગૌતમ ! પૃથ્વીકાયિકોમાં ત્રણ સમુદ્ધાત કહ્યા છે, જેમકે૧. વેદના સમુદ્દઘાત, ૨. કષાય સમુદ્દઘાત, ૩. મારણાંતિક સમુદ્દઘાત. મારણાંતિક સમુદ્યાતથી હણાઈને દેશથી પણ હણાય છે અને સર્વથી પણ હણાય છે. દેશથી હણાઈને પૂર્વમાં આહાર કરે છે અને પછી ઉત્પન્ન થાય છે. સર્વથી હણાઈને પૂર્વમાં ઉત્પન્ન થાય છે અને પછી આહાર કરે છે. માટે ગૌતમ ! એવું કહેવાય છે કે – તે પહેલા ઉત્પન્ન થઈને પછી પણ આહાર કરે છે અને પહેલા આહાર કરીને પછી પણ ઉત્પન્ન થાય છે.” પ્ર. ભંતે ! જે પૃથ્વીકાયિક જીવ, આ રત્નપ્રભા પૃથ્વી અને શર્કરામભા પૃથ્વીના અંતરાલમાં મરણ સમુદ્દઘાત કરીને ઈશાન કલ્પમાં પૃથ્વીકાયિકના રુપથી ઉત્પન્ન થવાને યોગ્ય છે, તો ભંતે ! તે પહેલા ઉત્પન્ન થઈને પછી આહાર કરે છે અથવા પહેલા આહાર કરીને પછી ઉત્પન્ન થાય છે ? ગૌતમ ! પૂર્વવત સમજવું જોઈએ. આ પ્રમાણે ઈષત પ્રાશ્મારા પૃથ્વી સુધી ઉ૫પાત અને આહાર કરે છે એવું કથન કરવું જોઈએ. આ ક્રમથી શર્કરા પ્રભા, વાલુકાપ્રભાથી લઈને તમપ્રભા અને અધઃસપ્તમ પૃથ્વી સુધીની અંતરાલમાં મરણ સમુદઘાત કરીને પૃથ્વીકાયિક જીવોમાં સૌધર્મ કલ્પથી પત્રાબ્બારા પૃથ્વી સુધી (પૂર્વવત) ઉપ પાત કહેવું જોઈએ. प. पुढविकाइए णं भंते ! इमीसे रयणप्पभाए सक्करप्पभाए य पुढवीए अंतरा समोहए समोहणित्ता, जे भविए ईसाणे कप्पे पुढविकाइयत्ताए उववज्जित्तए, सेणंभंते!किं पुब्बिं उववज्जित्तापच्छा आहारेज्जा, पुब्बिं आहारेत्ता पच्छा उववज्जेज्जा ? ૩. યHT! જેવા एवं -जाव- ईसिपब्भाराए उववाएयब्यो । एएणं कमेणं सक्करप्पभाए, वालुयप्पभाए यतमाए अहेसत्तमाए य पुढवीए अंतरा समोहए समाणे जे भविए सोहम्मे -जाव- ईसिपब्भाराए उववा વો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001948
Book TitleDravyanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2002
Total Pages758
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, H000, H020, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy