SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૪ દ્રવ્યાનુયોગ ભાગ-૧ પ્ર. उ. गोयमा ! जीवदव्वाणं अजीवदव्वा परिभोगत्ताए हव्वमागच्छंति, नो अजीवदव्वाणं जीवदव्वा परिभोगत्ताए हवमागच्छंति । से केणठेणं भंते ! एवं वुच्चइ“जीवदव्वाणं अजीवदव्वा परिभोगत्ताए हव्वमागच्छंति, नो अजीवदव्वाणं जीवदव्वा परिभोगत्ताए हव्वमागच्छंति ?" गोयमा! जीवदव्वाणं अजीवदव्वा परियादियंति, अजीवदब्वे परियादिइत्ता ओरालियं वेउब्वियं आहारगं तेयगं कम्मगं सोइंदिय -जाव- फासिंदिय मणजोगं वइजोगं कायजोगं आणापाणुत्तं च निव्वत्तयंति। ઉ. પ્ર. ગૌતમ ! અજીવદ્રવ્ય જીવ-દ્રવ્યોના પરિભોગમાં આવે છે પણ જીવદ્રવ્ય અજેવદ્રવ્યનાં પરિભોગમાં આવતા નથી. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે – અજીવદ્રવ્ય જીવદ્રવ્યોના પરિભોગમાં આવે છે પણ - જીવદ્રવ્ય અજીવદ્રવ્યોના પરિભોગમાં આવતા નથી ?” ગૌતમ ! જીવદ્રવ્ય અજેવદ્રવ્યને ગ્રહણ કરે છે, અજીવદ્રવ્ય (પુદગલ)ને ગ્રહણ કરી ઔદારિક, વૈક્રિય, આહારક, તેજસ અને કામણ આ પાંચ શરીરો તથા શ્રોત્રેન્દ્રિય -યાવત- સ્પર્શેન્દ્રિય આ પાંચ ઈન્દ્રિયો, મનયોગ, વચનયોગ અને કાયયોગ તથા શ્વાસોચ્છવાસના રુપમાં નિષ્પન્ન કરે છે. માટે ગૌતમ ! એમ કહેવાય છે કે – ‘અજીવદ્રવ્ય જીવદ્રવ્યોના પરિભોગમાં આવે છે પરંતુ જીવદ્રવ્ય અજીવદ્રવ્યોના પરિભોગમાં આવતા નથી. ૬, ૧, ભંતે ! અજીવદ્રવ્ય નારકના પરિભોગમાં આવે છે કે નારક અજીવદ્રવ્યોના પરિભોગમાં આવે છે ? ગૌતમ ! અજીવદ્રવ્ય નારકના પરિભોગમાં આવે છે પણ નારક અજીવદ્રવ્યોના પરિભોગમાં આવતા નથી. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે - ‘અજીવદ્રવ્ય નારકીના પરિભોગમાં આવે છે પરંતુ નારક અજીવદ્રવ્યોના પરિભોગમાં આવતાં નથી ?' ગૌતમ ! નારકી અજીવદ્રવ્યોને ગ્રહણ કરે છે, અજીવદ્રવ્યોને ગ્રહણ કરી વૈક્રિય, તેજસ અને કાર્મણશરીરના રુપમાં, શ્રોત્રેન્દ્રિય -યાવતુસ્પર્શેન્દ્રિયના રૂપમાં મનયોગ, વચનયોગ અને કાયયોગ તથા શ્વાસોચ્છવાસના રુપમાં નિષ્પન્ન કરે છે. માટે ગૌતમ ! એવું કહેવાય છે કે – અજીવદ્રવ્ય નારકોના પરિભોગમાં આવે છે. से तेणठेणं गोयमा ! एवं वुच्चइ“जीवदव्वाणं अजीवदवा परिभोगत्ताए हव्वमागच्छंति, नो अजीवदव्वाणं जीवदव्वा परिभोगत्ताए हव्वमागच्छति।" दं.२. नेरइयाणं भंते ! अजीवदव्वा परिभोगत्ताए हव्वमागच्छंति, अजीवदवाणं ने रइया परिभोगत्ताए हव्वमागच्छंति ? गोयमा ! नेरइयाणं अजीवदव्वा परिभोगत्ताए हव्वमागच्छंति, नोअजीवदव्वाणं ने रइया परिभोगत्ताए हब्बमागच्छति। से केणठेणं भंते ! एवं वुच्चइ"ने रइयाणं अजीवदव्वा परिभोगत्ताए हव्वमागच्छंति, नो अजीवदव्वाणं ने रइया परिभोगत्ताए हब्वमागच्छंति ?' गोयमा ! नेरइए अजीवदब्वे परियादियंतिअजीवदव्वे परियादिइत्ता वेउविय-तेयग-कम्मग सोइंदिय -जाव- फासिंदिय, मणजोगं वइजोगं कायजोगं आणापाणुत्तं च निव्वत्तयंति । ઉ. ૫. પ્ર. से तेणट्टेणं गोयमा ! एवं वुच्चइ'नेरइयाणं अजीवदव्वापरिभोगत्ताएहब्वमागच्छंति. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001948
Book TitleDravyanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2002
Total Pages758
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, H000, H020, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy