SearchBrowseAboutContactDonate
Page Preview
Page 523
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર ૧૩૩૦ કાળ લોક : અદ્ધા પલ્યોપમના ભેદ ગણિતાનુયોગ ભા.-૨ ૩૬૯ तत्थ णं एगमेगे वालग्गे असंखेज्जाइं खंडाई कज्जइ । ते णं वालग्गा दिट्ठी- ओगाहणाओ असंखेज्जइभाग-मेत्ता-सुहुमस्सपणगजीवस्स सरीरोगाहणाओ असंखेज्जागुणा । આવા દેખાતા બાલાસ્ત્રોમાંથી પ્રત્યેકબાલાઝના અસંખ્ય નાના-નાના ખંડ કરીને સૂક્ષ્મ પનક જીવના શરીરની અવગાહનાથી પણ અસંખ્યગણા નાના (બનાવવામાં આવે). ते णं वालग्गा नो अग्गी डहेज्जा, नो वाउ દરેજ્જા, નો છેષ્ના, નો પત્રિવિદ્ધસેન્ગા, नो पूइत्ताए हब्वमागच्छेज्जा।तओणं समएसमए एगमेग वालग्गं अवहाय जावइएणं कालेणं से पल्ले खीणे नीरए निल्लेवे निट्ठिए भवइ । ते णं सुहुमे उद्धारपलिओवमे। તે બાલાશ્રન અગ્નિથી બળે, ન પવનથી ઉડે, ન સડે, ન નષ્ટ થાય અને ન દુર્ગધ ઉત્પન્ન થાય એમાંથી પ્રત્યેક સમયમાં એક-એક બાલાઝ કાઢવા પર જેટલા કાળમાં તે પલ્ય (ખાડો) ખાલી થઈ જાય, નીરજ થઈ જાય, નિર્લેપ થઈ જાય. સર્વથા રિક્ત થઈ જાય તે સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમ છે. ગાથાર્થએવા દસ ગણા ક્રોડાક્રોડ પલ્ય એક સૂક્ષ્મ ઉદ્ધાર સાગરોપમનું પ્રમાણ છે. एएसिं पल्लाणं कोडाकोडी हवेज्ज दसगुणिया। तं सुहुमस्स उद्धारसागरोवमस्स उ एगस्स भवे परीमाणं । प. एएहिंसुहुमेहिं उद्धारपलिओवम-सागरोवमेहिं किं पओयणं? उ. एएहिं सुहुमेहिंउद्धारपलिओवम-सागरोवमेहिं दीवसमुद्दाणं उद्धारे घेप्पइ । प. केवइयाणंभंते! दीव-समुद्दाणं उद्धारेणंपण्णत्ता? પ્ર. આ સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમ-સાગરોપમનું શું પ્રયોજન છે ? આ સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમ-સાગરોપમથી દ્વીપ-સમુદ્રોના પરિમાણનું જ્ઞાન થાય છે. પ્ર. ભગવન્!ઉદ્ધાર પલ્યોપમસાગરોપમ અનુસાર દ્વીપ-સમુદ્ર કેટલા કહેવામાં આવ્યા છે? ગૌતમ ! અઢી ઉદ્ધાર સાગરોપમમાં જેટલો ઉદ્ધાર સમય થાય છે એટલા જ દ્વીપસમુદ્ર ઉદ્ધાર સાગરોપમના અનુસાર કહેવામાં આવ્યા છે. આ સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમ થયું. આ ઉદ્ધાર પલ્યોપમ છે. उ. गोयमा ! जावइयाणं अढाइज्जाणं उद्धारसागरोवमाणं उद्धारसमया, एवइया णं दीव- समुद्दाणं उद्धारेणं पण्णत्ता। से त्तं सुहुमे उद्धारपलिओवमे। से तं उद्धारपलिओवमे।। -- . સુ. રૂ૭૪-૨૭૬ अद्धा पलिओवमस्स भेया१३३०. प. से किं तं अद्धापलिओवमे? उ. अद्धापलिओवमे दुविहे पण्णत्ते, तं जहा-- (8) સુદ્ધમે ય, (૨) વાવદર, ચા. અદ્ધા પલ્યોપમના ભેદ : ૧૩૩૦. પ્ર. અદ્ધા પલ્યોપમ કેટલા પ્રકારના છે? ઉ. અદ્ધા પલ્યોપમબે પ્રકારના કહેવામાં આવ્યા છે, જેમકે- (૧) સૂક્ષ્મ અદ્ધાપલ્યોપમ, (૨) વ્યાવહારિક અદ્ધાપલ્યોપમ. એમાંથી સૂક્ષ્મ અદ્ધા પલ્યોપમનું વર્ણન અહીં સ્થિગિત કરવામાં આવ્યું છે. तत्थ णं जे से सुहुमे से ठप्पे । -- ગળુ. સુ. રૂ૭૭-૩૭૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001947
Book TitleGanitanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2000
Total Pages614
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Mathematics, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy