SearchBrowseAboutContactDonate
Page Preview
Page 470
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૮ લોક પ્રજ્ઞપ્તિ ઊર્ધ્વ લોક : શક્રાદિ ઈન્દ્રો અને સોમાદિ લોકપાલોના ઉત્પાત પર્વત સૂત્ર ૧૨૭૧-૭૨ तस्स णं ईसाणवडेंसयस्स महाविमाणस्स આ ઈશાનવતંસક મહાવિમાનથી પૂર્વમાં ત્રાંસા पुरस्थिमेणं तिरियमसंखेज्जाइंजोयण सहस्साई અસંખ્ય હજાર યોજન આગળ જવા પર દેવેન્દ્ર वीइवइत्ता एत्थ णं ईसाणस्स देविंदस्स देवरण्णो દેવરાજ ઈશાનના સોમલોકપાલનું સુમન નામનું सोमस्स लोगपालस्स सुमणे णामं महाविमाणे વિમાન (આવેલું) કહેવામાં આવ્યું છે. એની पण्णत्ते । अद्ध तेरस जोयण सय सहस्साई । લંબાઈ-પહોળાઈ સાડા બાર હજાર યોજન છે. सेसं जहा सक्कस्स बत्तब्यया तईअसये। तहा બાકી બધુ વર્ણન ત્રીજા શતમાં કથિત શુક્રની ईसाणस्स वि-जाव-अच्चाणिया समत्ता। સમાન છે. અહીં ઈશાનેન્દ્રલોકાત્તમાં અચનિકા સમાપ્ત પર્યત કહેવી જાઈએ. चउण्ह वि लोगपालाणं विमाणे-विमाणे ચારેય લોકાપાલોમાંથી પ્રત્યેક વિમાનનો કથન જ્યાં પૂર્ણ થાય ત્યાં એક-એક ઉદેશક સમજવો જોઈએ. चउसु वि विमाणेसु चत्तारि उद्देसा अपरिसेसा। ચારેવિમાનોનાચારેઉદ્દેશક પૂર્ણસમજવા જોઈએ. नवरं - ठितीए नाणत्तं - વિશેષ - સ્થિતિમાં અંતર છે. आइ दुय ति भागूणा पलिया, धणयस्स होंति दो આદિના બે (સોમ-યમ)ની સ્થિતિ ત્રિભાગ જેવા જૂન એક પલ્યોપમની ધનદ-વૈશ્રમણની સ્થિતિ दोसतिभागावरूणे, पलियमहावच्चदेवाणं॥१॥ બે પલ્યોપમ અને વરુણની સ્થિતિ ત્રિભાગ સહિત બે પલ્યોપમ તેમજ અપત્ય દેવોની -- મ. સ. ૪, ૩. ૨-૪, - સ્થિતિ એક પલ્યોપમની છે. સવા લાગે તમારી પાછા ૩પ્રાથપત્રથા- શક્રાદિ ઈન્દ્રોના અને સોમાદિ લોકપાલોના ઉત્પાત પર્વત : ૬ ૨૭૨, સરસ વિંસેવર સપૂ૩qયપત્ર, ૧૨૭૧. દેવેન્દ્ર દેવરાજ શક્રનો શક્ર પ્રભ નામનો ઉત્પાત પર્વત दस जोयण सहस्साइंउद्धं उच्चत्तेणं, दस गाउय सहस्साई દસ હજાર યોજન ઊંચો, દસ હજાર ગાઉ ભૂમિમાં उब्वेहेणं, मूले दस जोयण सहस्साई विक्खंभेणं पण्णत्ते। દટાયેલો અને મૂળમાં દશ હજાર યોજન વિખંભવાળો કહેવામાં આવ્યો છે. सक्कस्स णं देविंदस्स देवरण्णो सोमस्स महारण्णो દેવેન્દ્રદેવરાજ શક્રના સોમ નામનું લોકપાલ મહારાજનો जहा सक्कस्स तहा सव्वेसिं लोगपालाणं, सब्वेसिं ઉત્પાત પર્વત શક્રેન્દ્ર જેવો છે. બધા લોકપાલોના અને इंदाणं-जाव-अच्युय त्ति, सब्वेसिं पमाणमेगं । અમ્રુત પર્યન્ત બધા ઈન્દ્રોના ઉત્પાત પર્વત પણ એવા -- ટાઈ. મ. ૨૦, સુ. ૭૨૭ જ છે. બધાના પ્રમાણ સમાન છે. कण्हराई-वण्णओ કૃષ્ણરાજીઓનું વર્ણન कण्हराईणं संखा ठाणाइ य परूवणं-- કૃષ્ણરાજીઓની સંખ્યા અને સ્થાનોનું પ્રરૂપણ : १२७२. प. कति णं भंते ! कण्हराईओ पण्णत्ताओ? ૧૨૭૨. પ્ર. ભગવનું ! કૃષ્ણરાજીઓ કેટલી (હોવાનું) કહેવામાં આવી છે ? . ૩. શો મા ! મર્દ ન્હરો પૂછાત્તા, તે ઉ. ગૌતમ! કૃષ્ણરાજીઓ આઠ કહેવામાં આવી છે, નહીં-- જેમકે – पुरस्थिमेणं दो, पच्चत्थिमेणं दो, પૂર્વમાં બે, પશ્ચિમમાં બે, दाहिणेणं दो, उत्तरेणं दो। દક્ષિણમાં બે, ઉત્તરમાં બે. प. कहि णं भंते ! एयाओ अट्ठ कण्हराईओ ભગવન્! એ આઠ કૃષ્ણરાજીઓ કયાં(આવેલી) पण्णत्ताओ? કહેવામાં આવી છે? उ. गोयमा ! उपिं सणंकुमार-माहिदाणं कप्पाणं ગૌતમ ! સનકુમાર અને મહેન્દ્રકુમાર કલ્પની हेट्टिं बंभलोगे कप्पे रिट्रे विमाणपत्थडे - ઉપર અને બ્રહ્મલોક કલ્પ રિક્ટવિમાનપ્રસ્તટની નીચે – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001947
Book TitleGanitanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2000
Total Pages614
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Mathematics, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy